January 9th 2022

માનવતાની મહેંક

સુરતમાં માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના, રત્નકલાકારે આઠ લોકોને આપ્યું અંગદાન | TV9 Gujarati
.            માનવતાની મહેંક 

તાઃ૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવને ગતજન્મે મળેલદેહના,થયેલકર્મથી નવો દેહ મળીજાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
જગતમાં પવિત્રક્ર્પાઆપવા પરમાત્મા,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતી કરી ભારતદેશની,એ જગતમાં હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર મળેલમાનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
એ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહની,માનવતાની મહેંક પ્રસરી જાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
મળેલ માનવદેહને પ્રભાતે સુર્યદેવનેવંદનકરી,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા છે માનવદેહને,જે પવિત્ર ભાવનાથી પ્રભુનેપુંજાય
આજકાલને નાકોઇઆંબીશકે કેનાકોઇથી છટકાય,એપ્રભુનીકૃપા કહેવાય
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે પરમાત્માની કૃપાએ જીવાડીજાય 
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
###############################################################
January 9th 2022

ભક્તિનો પવિત્રભંડાર

 God and spirituality is above all it likes vine and saki says saint Ravidas
.           .ક્તિનો પવિત્રભંડાર                                      

તાઃ૯/૧/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી જાય
જીવનુ આગમન અવનીપરદેહથી જન્મી,માનવદેહને જીવનમાંકર્મ આપી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
કુદરતની પવિત્રકૃપાએ જીવને માનવદેહથીમળે,જે પ્રાણીપશુજાનવરથીબચાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,એ દેહને સમયની સાથેજ લઈ જાય
કર્મએ સમયની કેડી છે જે દેહને અડીજાય,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
મળેલદેહને પાવનરાહે જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં ભક્તિ કરાવી જાય
......અદભુત્લીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
જીવનમાં ભક્તિ કરવા હિંદુધર્મમાં દેવને વંદન કરી,દેવીઓને ધુપદીપથી પુંજાય
જગતપર પવિત્રકૃપાછે પ્રભુની,જે માનવદેહને ભક્તિનો પવિત્રભંડાર આપી જાય
હિંદુધર્મમાં શ્રધ્ધારાખીને ઘરમાંજ દેવદેવીઓના સ્વરૂપની,ધુપદીપથી પુંજા કરાય
જીવને અવનીપરના આગમનથી મુક્તિમેળવવા,શ્રધ્ધાભક્તિથી કૃપા મળી જાય  
.....અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ મળેલદેહને ભક્તિનીરાહ બતાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

 

 

January 9th 2022

પવિત્રકૃપાળુ માતા

 importance-of-navratri-festival-in-gujarati - I am Gujarat
.            .પવિત્રકૃપાળુ માતા

તાઃ૯/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાએ પ્રેમ મળે માતાનો હિંદુધર્મમાં,જે મળેલદેહને સુખ આપી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,એ શ્રધ્ધારાખીને ભક્તિકરતા મળી જાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે મને પવિત્રપ્રેમની રાહ આપીજાય
સમયની સાથે માતાનીકૃપા રહે,જ્યાં ૐ હ્રીંદુર્ગેદુર્ગેરક્ષ્મી સ્વાહાથી પુંજાકરાય
અદભુત કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મારા મળેલદેહપર કૃપાએ અનુભવાય
જીવનમાં નાકોઇ માગણી કે લાગણી અડે,એજ માતાની પવિત્રકૃપા કહેવાય 
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
ભારતદેશમાં અનેક દેવઅનેદેવીઓથી જન્મી,જગતમાં એ પવિત્રદેશ કરી જાય
દુર્ગામાતા એ પવિત્રમાતા હિંદુધર્મમાં,એ મહીષાસુરનાદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને પરિવારસહિત ઘરમાં માતાનીપુંજા થાય,એ માતાનોપ્રેમ કહેવાય
પરમશક્તિશાળી માતાછે હિંદુધર્મમાં,જે મળેલ માનવદેહપરસમયે કૃપાકરીજાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
#####################################################################