January 21st 2022

પરિવારનો પ્રેમ

 +++SATVA+++
.            .પરિવારનો પ્રેમ

તાઃ૨૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભક્તિ કરાવી જાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખી જીવનજીવાડીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મોહમાયાની સાંકળ જીવને મળેલદેહને,સમયનીસાથે દેહને સ્પર્શી જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ જેઉંમરે મળતો જાય
કુદરતનીલીલાએ માનવદેહને પરિવારમળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીભક્તિ કરતા,પરિવારનો પ્રેમ મળીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
તનમનથી સમજીને જીવનમાં કામ કરતા,માતાની પાવનકૃપા મળીજાય
મળેલદેહને અનેકકર્મનો સંબંધ,જે સમયની સાથે સમજીને ચલાવી જાય 
મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,પરિવારના આગમને દેખાય
મળેલ પરિવારને પાવનરાહઆપવા,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાકરાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################
,

January 21st 2022

પવિત્રરાહ ભક્તિની

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે... -  Gujarat Page
.            પવિત્રરાહ ભક્તિની

તાઃ૨૧/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
મળેલદેહને નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇ આશાપણ કદી રખાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પવિત્રપ્રેમ પ્રભુનો મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુને ધુપદીપકરીને પુંજાય
માનવદેહથી જીવનમાં સમયની સાથેજ ચાલતા,પાવનરાહેજ જીવન જીવાય
કુદરતની આપવિત્રકૃપા છે,જે હિંદુધર્મને પવિત્રકરવાજ ભારતમાં જન્મીજાય
પવિત્રરાહની સાથે ચાલવાજ સમયને સમજતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પ્રભુનીપવિત્રકૃપાથી જીવને માનવદેહમળે,જેબીજા અનેકદેહથી બચાવીજાય
જગતમાં જીવને આવનજાવન એદેહથીમળે,માનવદેહ એપાવનકૃપાએ મળે
માનવદેહને ગતજન્મે મળેલદેહના કર્મથી,અવનીપર જન્મથી દેહ મેળવાય
કુદરતની આલીલાછે જગતમાં,જે સમયનીસાથે જીવને જન્મમરણ દઈજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
===================================================================
January 21st 2022

મળે કુદરતનીકેડી

 સૂર્યદેવને જળ અર્પિત કરતે જળમાં ઉમેરો આ એક વસ્તુ, રોડપતિ માંથી કરોડપતિ બની  જશો - GujjuRocks | DailyHunt
.           મળે કુદરતનીકેડી 

તાઃ૨૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
અવનીપર જીવને મળે માનવદેહ,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જીવને અનેકદેહથી આગમન મળે,જે સમયની પવિત્રરાહે મળી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
ધરતીપર પ્રભુનીકૃપાએ જીવનુ આગમનથાય,જે અનેકદેહથી મેળવાય
જીવને ગતજન્મના દેહનાથયેલકર્મથી,અવનીપર આવનજાવનમળીજાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારી થાય,માનવદેહએ કૃપાએ મેળવાય
જગતપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને સમજણમળે,એ પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની કૃપાએજ સમજાય
પ્રભુનીકૃપાએ મળેલદેહને જીવનમાંસુખમળે,જયાં શ્રધ્ધાથીભક્તિ કરાય
ભગવાન મળેલ માનવદેહપર કૃપાકરવા,અનેકપવિત્રદેહથી જન્મી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
==============================================================