January 27th 2022

સમજણનો સંગ

જયમહાદેવ - Twitter Search / Twitter
.            સમજણનો સંગ 

તાઃ૨૭/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્ભખટ્ટ 

પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,જે જીવને મળેલદેહને સમજાય
અવનીપર માનવદેહને સમજણનો સંગમળે,જે દેહને સુખઆપીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
માનવદેહથી જીવે જન્મ લીધો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળે
પરમાત્માની એ કૃપાજ કહેવાય,જે જીવને અનેકદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધારદેહછે,માનવદેહને સમજણમળીજાય
એજ કૃપા પ્રભુની ભારતદેશથી,જે જીવને મળેલદેહપરકૃપા કરી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રેરણામળે,એ પ્રભુનીકૃપાએ મળીજાય
અવનીપરનાદેહને જીવનમાં જન્મમરણનો સંબંધ,જે સમયસાથેલઈજાય
પ્રભુની પ્રેરણા મળે જીવનાદેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાથાય
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,અંતે દેહના જીવને મુક્તિ મળીજાય 
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
*********************************************************

 

January 27th 2022

કુદરતની પવિત્રકૃપા

 આપણું રાષ્ટ્રીય પક્ષી 'મોર': વરસાદના આગમન પૂર્વે તેમનો ટહુકો જ માનવીને કુદરત સાથે જોડી દે છે - Abtak Media
.            કુદરતની પવિત્રકૃપા

તાઃ૨૭/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે પવિત્રરાહે જીવન જીવાય
કુદરતની આ છે પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયને પકડીને ચાલતો જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં મળેલદેહપર,જે ભગવાનની સેવાકરી જાય
પ્રભુની અદબુતકૃપા અવનીપર,જે માનવદેહને પ્રેરવા ભારતમાં જન્મલઈજાય
મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવના દેહની પ્રેરણા કરી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવને જીવનમાં પવિત્રરાહેજ જીવાય
સમયસમજીને ચાલતા મળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં થઈજાય
માનવદેહથી જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,એજ પ્રભુનો પ્રેમ કહેવાય
પરમાત્માનીકૃપા જે મળેલદેહને સુખઆપીજાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
===============================================================
January 27th 2022

પ્રભુનીકૃપા મળે

 જીવનમાં સુખાકારી સર્જાય તો માનવું કે ઈશ્વરની કરુણાનો વરસાદ થયો છે, એની કૃપા  થકી જ સમૃદ્ધિની સરવાણી વહે છે | નવગુજરાત સમય
.            પ્રભુનીકૃપા મળે
    
તાઃ૨૭/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
જીવને અવનીપર સમયેદેહ મળે,જે જીવના ગતજન્મનો સંબધ કહેવાય
માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે પવિત્રકર્મની રાહ આપીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
જીવનાદેહને સમયની સમજણપડે,જે કૃપાએ પવિત્રકર્મજીવનમાં કરીજાય
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જીવને જન્મમરણથીજ સમજાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય
.....ઍ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી ભગવાને,જે ભારતદેશમાં જન્મી જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલઈ,ભારતની ભુમીન પવિત્રકરીજાય
મળૅલદેહના જીવને અનેકદેહનોસંબંધ,જેસમયે જન્મમરણથીજીવનેસમજાય
પરમાત્માની શ્રધ્ધ્ધાથી પુંજા કરતા,જન્મમરણથી જીવને મુક્તિ મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
#############################################################

.