સમજણનો સંગ
. સમજણનો સંગ તાઃ૨૭/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્ભખટ્ટ પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,જે જીવને મળેલદેહને સમજાય અવનીપર માનવદેહને સમજણનો સંગમળે,જે દેહને સુખઆપીજાય .....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય. માનવદેહથી જીવે જન્મ લીધો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળે પરમાત્માની એ કૃપાજ કહેવાય,જે જીવને અનેકદેહથી બચાવી જાય પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધારદેહછે,માનવદેહને સમજણમળીજાય એજ કૃપા પ્રભુની ભારતદેશથી,જે જીવને મળેલદેહપરકૃપા કરી જાય .....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય. જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રેરણામળે,એ પ્રભુનીકૃપાએ મળીજાય અવનીપરનાદેહને જીવનમાં જન્મમરણનો સંબંધ,જે સમયસાથેલઈજાય પ્રભુની પ્રેરણા મળે જીવનાદેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાથાય શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,અંતે દેહના જીવને મુક્તિ મળીજાય .....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય. *********************************************************