January 5th 2022

શિવ ભોલેભંડારી

 મોટા ભાગના લોકોને નહિ ખબર હોય કે ભગવાન શિવ અને શંકર બંને અલગ અલગ સ્વરૂપ છે, જાણી લો ભેદ
.           .શિવ ભોલેભંડારી

તાઃ૫/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપાળુ ભગવાનનો દેહ જગતમાં પુંજાય,એ શંકર ભગવાન કહેવાય
મળેલમાનવદેહને શ્રધ્ધારાખીને શિવલીંગપર,દુધ અર્ચના કરી વંદન કરાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શક્તિશાળી દેવકહેવાય,જે ભારતમાં ગંગાને કૃપાએ વહાવી જાય
ગંગાએ પવિત્રનદી ભારતમાં,જેના પાણીનીઅર્ચના દેહનેમુક્તિ આપીજાય
પવિત્ર નદી જટાથી વહાવી ભારતમાં,એ શંકર ભગવાનની કૃપા કહેવાય
હિમાલયની પુત્રી પાર્વતી એ ભોલેભંડારી,શંકર ભગવાનની પત્નીથઈજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
ભારતનીભુમીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટી,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થઈજાય
ભગવાને અનેકદેહ લીધા ધરતીપર,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જન્મમરણથી મળતોજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શંકરભગવાનને શિવ ભોલેભંડારી કહેવાય,એ પવિત્રકૃપાળુ કહેવાય
પવિત્રશક્તિશાળી એ ભંડારી છે,જે માનવદેહને કૃપાની રાહ આપી જાય
જીવને જન્મમરણનોસંબંધ અવનીથી,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં ૐ નમઃ શિવાયના મંત્રના જાપથી પુંજા કરાય 
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
##############################################################
January 5th 2022

પરમકુપાળુ લક્ષ્મીમાતા

 
++ઘર કે ઓફિસમાં માતા લક્ષ્મીના આવા ફોટો રાખશો તો થશે નુકસાન અને અટકી જશે તમારી પ્રગતિ – Gujarat Official++
.         .પરમકૃપાળુ લક્ષ્મીમાતા

તાઃ૫/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
હિંદુધર્મની પવિત્રરાહ અવનીપર,જેમાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની પરમકૃપા મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
પવિત્રકૃપાએ લક્ષ્મીમાતાનો જીવનમાં પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
પરમકૃપાળુમાતા હિંદુધર્મમાં ઓળખાય,જે વિષ્ણુભગવાનના પત્નીકહેવાય
માતાની પવિત્ર પ્રેરણા મળતા ભક્તથી,ઘરમાં ધુપદીપકરીને પુંજન કરાય
જગતમાં આમાતાને ધનલક્ષ્મીમાતા કહેવાય,એભક્તોપર ધનવર્ષા કરીજાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
અદભુતલીલા માતાની અવનીપર,જે માનવદેહને પવિત્રરાહે જીવવાપ્રેરીજાય
પવિત્ર પરમકૃપાળુ હિંદુધર્મમાં લક્ષ્મીમાતા છે,જે પ્રેરણાથી સુખઆપી જાય
માતાને વંદન કરવા દીવો પ્રગટાવીને,ભક્તિની પવિત્રરાહેજ જીવન જીવાય
કૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જેમની કૃપાએ વિષ્ણુભગવાનનોપ્રેમ મળી જાય
.....જે જન્મથી મળેલ માનવદેહપર કૃપા થતા,જીવનમાં પવિત્ર સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%