January 11th 2022

પવિત્રકર્મની કેડી

વિશ્વધર્મનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા | Ravi-Purti-Columnists-2-February-2020-Munindra-Janyu-Chata-Ajanyu | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

પવિત્રકર્મની કેડી

તાઃ૧૧/૧/૨૦૨૨                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમ પવિત્રક્રુપા અવનીપર પરમાત્માની,જે જીવના મળેલદેહથી અનુભવાય
પાવનપ્રેમની રાહ મળે માનવદેહને જીવનમાં,ના કોઇજ અપેક્ષા અડી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કર્મનોસંબંધ એ મળેલ માનવદેહને,એજ જીવને બીજા દેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરપક્ષી અને મનુષ્યદેહ,એ ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
અદભુતલીલા ભગવાનની જગતમાં,જેકૃપાથી જીવને જન્મમરણથી છોડીજાય
મળેલ માનવદેહને સમજણ આપવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
કુદરતની અનેકરાહ માનવદેહને જીવનમાંમળે,જ્યાં સમજણનોસાથ મળીજાય
નાકોઇ અપેક્ષા જીવનમાં રહેતા પ્રભુનીકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને જીવાય
પરમાત્માની પવિત્રકૃપાએ દેહથી ઘરમાં,ધુપદીપ સંગે આરતીકરી પુંજા કરાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમાં પવિત્રકર્મની કેડી મળીજાય
……એ પરમાત્માની લીલા કહેવાય જગતમાં,જે માનવદેહને જીવનમાં મળતી જાય.
********************************************************************

January 11th 2022

ભારતદેશને સલામ

B.P.Panchal - Blog : જહાં ડાળ ડાળ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હે મેરા .
.            .ભારતદેશને સલામ 
 
તાઃ૧૧/૧/૨૦૨૨  (૨૬મી જાન્યુઆરી) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               (આઝાદ દીન)  

જનગણમન ગાઈને દેશને સલામકરાય,જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય
શ્રધ્ધાથી દેશને આઝાદના દીવસે વંદન કરીને,વંદે માતરમ ગીતને ગવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
ભારતની ભુમીને જગતમાં પવિત્રકરી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જગતમાં,એ દેવદેવીઓની પુંજાકરી દર્શનકરાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જે અનેકરાહે દેશને પવિત્રરાહે લઈજાય
ધ્વજનેવંદનકરી સલામથી ભારતમાતાકીજય,બોલીને આઝાદદીવસ ઉજવાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
જીવને જન્મથી માનવદેહ મળે ભારતમાં,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ભારતની શાન વધારવા નેતા થયા,જેમણે કર્મથી મહેનતકરી જાય
મારો ભારતદેશ હિંદુધર્મથી છે મહાન,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મલઈ જાય
આઝાદીના પવિત્રદીવસે ભારતના ધ્વજને,સલામ કરીને વંદેમાતરમ બોલાય
.....પવિત્ર વ્યક્તિઓ શ્રધ્ધાથીજ દેશનુ,જગતમાં એ સન્માન પણ કરાવી જાય.
################################################################
January 11th 2022

પવિત્ર ભાગ્યવિધાતા

 આ ચિન્હો ને પોતાના ઘર માં લગાવવું હોય છે શુભ, ઘર પરિવાર માં આવે છે ખુશીઓ -  Gujarati Times
.           .પવિત્ર ભાગ્યવિધાતા

તાઃ૧૧/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ભાગ્યવિધાતા શ્રીગણેશનીકૃપાથાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેહથી દેખાય
માનવદેહ એ પવિત્રકૃપા પરમાત્માની,દેહને જીવનમાં અનુભવ દઈજાય
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,એ ભાગ્યવિધાતા શ્રીગણેશની કૃપાથાય
શ્રી ગણેશને માબાપના આશિર્વાદથી રાહમળી,જે વિઘ્નહર્તાથી પુંજાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
ભારતદેશમાં જન્મલીધો પરમાત્માએ,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
માતાપાર્વતીથી દેહ મળ્યો શ્રીગણેશને,પિતા શ્રીશંકર ભગવાન કહેવાય
હિંદુ ધર્મમાં શ્રી ગણેશની દરેક પવિત્ર પ્રસંગમાં,વિધ્નહર્તાથી પુંજાથાય
શ્રી ગણેશના રીધ્ધીસિધ્ધીએ પત્નિ છે,શુભલાભએ પવિત્ર પુત્ર કહેવાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
**************************************************************