January 11th 2022
. .પવિત્ર ભાગ્યવિધાતા
તાઃ૧૧/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પ્રભુની ભારતદેશપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ભાગ્યવિધાતા શ્રીગણેશનીકૃપાથાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જન્મ મળતાજ દેહથી દેખાય
માનવદેહ એ પવિત્રકૃપા પરમાત્માની,દેહને જીવનમાં અનુભવ દઈજાય
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,એ ભાગ્યવિધાતા શ્રીગણેશની કૃપાથાય
શ્રી ગણેશને માબાપના આશિર્વાદથી રાહમળી,જે વિઘ્નહર્તાથી પુંજાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
ભારતદેશમાં જન્મલીધો પરમાત્માએ,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવીજાય
માતાપાર્વતીથી દેહ મળ્યો શ્રીગણેશને,પિતા શ્રીશંકર ભગવાન કહેવાય
હિંદુ ધર્મમાં શ્રી ગણેશની દરેક પવિત્ર પ્રસંગમાં,વિધ્નહર્તાથી પુંજાથાય
શ્રી ગણેશના રીધ્ધીસિધ્ધીએ પત્નિ છે,શુભલાભએ પવિત્ર પુત્ર કહેવાય
.....એ હિંદુધર્મમાં મળેલદેહના વિઘ્નહર્તા થાય,એ માબાપની કૃપા કહેવાય.
**************************************************************
No comments yet.