November 25th 2017

निर्मळ प्रेम

.             निर्मळ प्रेम

ताः२५/११/२०१७              प्रदीप ब्रह्मभट्ट  

निर्मळ प्रेमकी ज्योत जीवनमें,मानवता महेंकाती है
    सुखदुःखकी नाकेडी स्पर्शे,उज्वळ जीवन दे जाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
कर्मबंधन ये जीवको स्पर्शे,जो अनुभवसे समजाती है
    अजबलीला ये कुदरतकी है,जो जन्ममरण दे जाती है
पावनकर्म मानवता महेंकाये,जीवनमें निर्मळप्रेम मिलजाये
    मीले कृपा परमात्माकी,जीवनकी ज्योतको प्रगटाती है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
मनमें श्रध्धा और प्रेम निखालस,कलमकीकेडी देजाती है
    ज्योत प्रेमकी प्रगटनेसे,अनंत प्रेमकी वर्षा होजाती है
मोहमाया ना स्पर्शे जीवनमें,उज्वळ जीवन वो कर जाती है
    निर्मळ जीवन येही कृपा है,जन्म सफल हो जाता है
........येही प्रेमकी गाथा है,जो जीवनमे पावनकर्म कराती है.
================================================





 

November 17th 2017

જીવનમાં સંગાથ

.                .જીવનમાં સંગાથ

તાઃ૧૭/૧૧/૨૦૧૭                             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની એ અજબ શક્તિ છે,જે અવનીપર જીવોને સ્પર્શથી સમજાય
મળેલ દેહને સમયનો સ્પર્શ થાય,જ્યાં જન્મની સંગેજ ઉંમર અડી જાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
કર્મના બંધન એજ છે જીવના સંબંધ,જે અવનીપર દેહ મળતા દેખાય
પશુ,પક્ષી ને માનવદેહ એ બંધન જગતપર,જે દેહથી કર્મ કરાવી જાય
જન્મ મરણ એ જીવને મળે અવનીપર,અદભુત લીલા કુદરતની કહેવાય
મહેંક પ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં નિર્મળ ભાવે પ્રભુની ભક્તિ થાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
લાગણી મોહને દુર રાખીને જીવન જીવતા,પરમાત્માના પ્રેમની કૃપા થાય
અદભુત લીલા નો સંગાથ મળે દેહને,ત્યાં મળેલ દેહની માનવતા મહેંકાય
સદબુધ્ધીનો સંગાથ મળે જીવનમાં,પવિત્રરાહની કેડીએ જીવનપાવન થાય
અપેક્ષાના નાકોઇ વાદળ સ્પર્શે દેહને,ત્યાં સંત જલાસાંઇની કૃપા થઈ જાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
=========================================================


	
November 16th 2017

આગમનનો સંબંધ

.          .આગમનનો સંબંધ
તાઃ૧૬/૧૧/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

આગમન અને વિદાયનો સંબંધ,જગત પર જીવને મળેલ દેહને સમજાય
સમયના પકડાય જગતપર કોઇથી,એજ અજબકૃપા પરમાત્માની કહેવાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
અનેક પ્રસંગનો સંબંધ છે અવનીએ,જે દેહને આગમન પ્રસંગે આપી જાય
જન્મ મળે જ્યાં જીવને માબાપથી,ત્યાં આવેલસંતાનને વ્હાલ કરવા જવાય
એ આગમન પ્રસંગને માણવાને જવાય,જે મળેલ દેહના સંબધથી મેળવાય
મળેલ દેહથી સામાજીક કર્મને સચવાય,ત્યાં માનવતા મહેંકાવવા આવીજાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
આગળ પાછળને કે માન અને સન્માન મેળવતા,જીવનમાં સત્કર્મ થઈ જાય
કુદરતની આ અજબલીલા જગતપર,દેહને આગમન વિદાયના સંબધે દેખાય
ભણતર ચણતર એ નિખાલસભાવે સમજતા,માન અને સન્માન આપી જાય 
માનવ જીવનની મહેંક પ્રસરે જીવનમાં,ના અપેક્ષાના વાદળ કોઇ અડી જાય
.......જીવને મળેલ દેહ એ છે કર્મના સંબંધ,જે અવનીપર આગમન આપી જાય.
===============================================================

	
November 14th 2017

પરમકૃપાળુ શ્રી ગણેશ

...Related image...
.           .પરમકૃપાળુ શ્રી ગણેશ
તાઃ૧૪/૧૧/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માતા પાર્વતીનો પરમ પ્રેમ,ને પિતા ભોલેનાથની પવિત્રકૃપા મળી જાય
જગતપર અજબ શક્તિશાળી બન્યાએ,જે પરમકૃપાળુ ગણપતિ કહેવાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
માયામોહને દુર રાખતા માતાનો પરમપ્રેમ મળે જીવનપાવન થઈ જાય
માતા પાર્વતીને અંતરથી વંદનકરતા,મળેલ દેહને ઉજવળતા મળી જાય
માતાનાપ્રેમ સંગે પુત્ર ગજાનંદની કૃપા મળે,માનવતાનો સ્પર્શ થઈ જાય
ઉજવળ જીવન એજ મળેલ દેહના જીવને,અંતે મુક્તિ માર્ગે દોરી જાય
......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
પિતાનો પવિત્રપ્રેમ મળે પુત્ર ગજાનંદને,જે ઉજ્વળતાનો માર્ગ દઈ જાય
ભાગ્ય વિધાતા છે અવનીપરના જીવોના,એમને શ્રી ગણપતિજી કહેવાય
મળે કૃપા પિતા શ્રી શંકર ભગવાનની,જ્યાં પુત્રને પ્રેમથીજ વંદન કરાય
આધીવ્યાધીને આંબે અવનીપર.જે મળેલદેહના જીવને શાંંન્તિએ દેખાય
.......એવા વ્હાલા ગજાનંદ જગતમાં,જીવોના ભાગ્યવિધાતાથીય ઓળખાય.
==========================================================

	
November 13th 2017

પકડ એજ જકડ

.           .પકડ એજ જકડ

તાઃ૧૩/૧૧/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવન એ દેહનોસંબંધ અવનીએ,જીવને જન્મ મળતા અનુભવ થાય
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવ પર,જે આગમન થતા સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
મળેલ દેહ એજ સંબંધ છે જીવનો,જે અવની પર દેહ આપી જાય
પકડેલ રાહ દેહની જગતપર,જન્મ મરણથી જીવને એ સ્પર્શી જાય
અપેક્ષાના વાદળ વર્ષે દેહપર,એ કર્મનીપકડ જે જીવને જકડી જાય
મળેલ દેહને પકડે છે વર્તન,જે જીવનમાં અનેક તકલીફોથી સમજાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
થાય કૃપા પરમાત્માની દેહ પર,જ્યાં શ્રધ્ધાભાવથી ભક્તિ પુંજન થાય
જીવનો સંબંધ એજ છે કર્મના બંધન,ધરતી પરના આગમનથી દેખાય
દેહને જકડે માયા અને મોહ અવની પર,નાકોઇ માનવદેહથી છટકાય
સંસ્કાર સાચવી જીવન જીવતા,દેહને પાવન કર્મ પરમાત્મા આપી જાય
.....અદભુતલીલા અવીનાશીની જગતપર,દેહના વાણી વર્તનથી દેખાય.
=====================================================

	
November 8th 2017

ભગવાન શંકર

+++++Related image+++++

.               .ભગવાન શંકર

તાઃ૮/૧૧/૨૦૧૭                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાર્ગની પવિત્રરાહ મળેજીવને,જ્યાં પરમાત્મા ભોલેનાથની કૃપા થાય
અજબ શક્તિશાળી એદેવની કૃપાએ,જીવનમાં અનંત શાંન્તિય મળી જાય
 ............ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
માતા પાર્વતીના એ જીવનસાથી,ને ગજાનંદ ગણપતિના એ પિતા કહેવાય
પાવન કૃપાળુની કેડી દીધી અવનીપર,જે પવિત્રગંગાનુ આગમન કરી જાય
પરમ શ્રધ્ધાએ પુંજન કરી દુધની અર્ચના કરતા,નાગદેવની પણ કૃપા થાય 
ભક્તિપ્રેમ એજ નિર્મળભાવના જીવની,મળેલદેહને સુખશાંન્તિ આપી જાય
........... ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં હિમાલયપર ભોલેનાથની ક્ર્પા થાય
પરમકૃપાળુ ભોલેનાથને વંદન કરી પ્રાર્થનાએ જીવને પવિત્રરાહ મળી જાય
શ્રધ્ધા ભાવથી શંકર ભગવાનને વંદન કરતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય
આવનજાવનનો સંબંધછુટતા અવનીથી,જીવ પરમાત્માને શરણે આવીજાય
.......... ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
===============================================================

 

November 7th 2017

મોહ અને માયા

.           .મોહ અને માયા   

તાઃ૭/૧૧/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એજ કૃપા પરમાત્માની,જ્યાં જીવને દેહ મળતા સમજાય
દેહના બંધન એ જીવને સ્પર્શે,જે આવન જાવનથી દેખાઈ જાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
મળેલદેહને બંધન છે કર્મના,જે અનેક દેહ ના આગમનથી દેખાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે પવિત્ર ભક્તિ રાહથીજ મેળવાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા પરમાત્માને,ના મોહ કે માયા અથડાય
નિર્મળજીવનનો સંબંધ દેહનેસ્પર્શે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
કુદરતની આઅજબલીલા કહેવાય,જે દેહને આફતલાફટ આપી જાય
જીવને મળેલ દેહને અવનીપરના આગમને,કર્મના બંધન મળી જાય
પવિત્રભાવથી પુંજા કરતા દેહને,સંત શ્રીજલાસાંઈની કૃપા મળી જાય
પાવનરાહે જીવન જીવતા મલેલદેહને,ના મોહ માયા કદીય અડીજાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
=====================================================

 

November 5th 2017

સરળ સમય

.           .સરળ સમય 

તાઃ૫/૧૧/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માનો પ્રેમ મળે અવનીએ,જ્યાં જીવથી સત્કર્મ સચવાય
મળેલ માનવદેહને સરળજીવન મળે,જે પાવનકર્મ કરાવી જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
કુદરતની કૃપાએ ધર્મભક્તિની નિર્મળકેડીએ,પવિત્રકર્મ થઈ જાય
ના મોહ કે માયા સ્પર્શે જીવને,ત્યાંજ સત્કર્મની રાહ મળી જાય
અંતરથી કરેલ વંદન અવિનાશીને,ઉજવળ જીવનએ આપી જાય
પવિત્રકર્મ એ સત્કર્મની કેડીએ મળે,જે જીવના કર્મબંધન કહેવાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
આજકાલએ સંબંધ સમયનો અવનીએ,ના કોઇ જ દેહથી છટકાય
જીવને જકડે અવનીપર આવનજાવનથી,જે સમયની કેડી કહેવાય
માનવજીવનની મહેંકપ્રસરે અવનીએ,જ્યાં સત્કર્મથી જીવન જીવાય
કળીયુગ સતયુગ એ લીલા પ્રભુની,જે દેહને સ્પર્શથી સમજાઈ જાય
....અનેક કર્મના સંબંધ સ્પર્શે દેહને,કૃપાએ સરળ સમય મળી જાય.
===================================================

 

November 5th 2017

ચીં.દીપલનો જન્મદીવસ

+++++Image result for દીપલ પારેખ,હ્યુસ્ટન+++++

.         .ચી.દીપલનો જન્મદીવસ 

તાઃ૪/૧૧/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રરાહને પકડી ચાલતી દીકરી,દીપલનો જન્મદીવસ ઉજવાય
પાવનપ્રેમની જ્યોત પ્રગટતા,ચીંં.નિશીતકુમારનોસાથ મળી જાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
આજકાલને સમજી ચાલતા જીવનમાં,વડીલોનો પ્રેમ મળી જાય
સંત જલાસાંઇને શ્રધ્ધાએ વંદન કરતા,પવિત્રકર્મ જીવનમાં થાય
પપ્પા મમ્મીએ આપેલ આશીર્વાદે,જીવનમાં પાવનરાહ મેળવાય
ઉજ્વળ જીવનનીરાહ જોતા,નિશીતકુમારના માતાપિતા હરખાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
વાણીવર્તન સાચવીજીવતા,જીવનમાં સંબંધીઓનોસાથ મળી જાય
નિર્મળ ભાવનાએ કરેલ કર્મથી,મળેલ જન્મનેએ સાર્થક કરી જાય
મળેલ પવિત્રપ્રેમની ગંગાએ દીપલ,સુખસાગરનો લાભ મેળવીજાય
જન્મ દીવસની જ્યોત પ્રગટે જીવનમાં,અનેક વર્ષોએ જીવી જાય
.......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય.
==========================================================
.      .અમારી લાડલી દીકરી ચી.દીપલનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે આ કાવ્ય
સંત જલાસાંઈની કૃપા સહિત અંતરથી આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમાના આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ.
 
November 1st 2017

પવિત્ર ગંગા

....
.           .પવિત્ર ગંગા  

તાઃ૧/૧૧/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહ અવનીએ,જે પરમાત્માની કૃપાએજ મેળવાય
કર્મની શીતળરાહે જીવતા દેહપર,પવિત્રગંગાની વર્ષા થઇ જાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
કુદરતની એજ પવિત્ર કૃપા જીવ પર,જે પાવનકર્મથીજ સમજાય
વાણી વર્તનનો સંબંધછે દેહને,એ સમયસમયે દેહને સ્પર્શી જાય
માનવજીવનની મહેંકપ્રસરે,જ્યાં જીવનમાં સત્કર્મનો સંબંધ રખાય
નિખાલસ પ્રેમ એ પવિત્રપ્રેમની ગંગા છે,જે નિર્મળ વર્તને દેખાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
શ્રી ભોલેનાથની નિર્મળનિખાલસ ભક્તિએ,ગંગાની વર્ષા થઈ જાય
મહેંક પ્રસરે જીવનની અવનીપર,જે માનવજીવન પાવન કરી જાય
શીતળકર્મથી કૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને મુક્તિએ લઈ જાય
જીવને આવન જાવનના બંધન ના સ્પર્શે,જ્યાં નિર્મળ ભક્તિ થાય
.....મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જે દેહના વર્તનથીજ દેખાય.
=====================================================