May 31st 2021

જય માતાપાર્વતી

ભગવાન શિવ એ માતા પાર્વતી ને જણાવ્યા હતા મૃત્યુ ના આ ૮ મહત્વપૂર્ણ સંકેત - Suvichar Dhara

.         .જય માતા પાર્વતી

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે શ્રી શંકરથી જન્મી જાય
પરમપ્રેમ મળ્યો જીવનમાંપ્રભુનો,જ્યાં પવિત્ર પાર્વતી જીવનસંગીથાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવનમાંરાહ આપીજાય
હિમાલયની પુત્રીથી જન્મલીધો,જે પવિત્ર માતા પાર્વતીથી ઓળખાય
શંકરભગવાનનો પવિત્રપ્રેમ મળ્યો,જ્યાં પવિત્રસંતાનની માતાથઈ જાય
પવિત્રસંતાન શ્રીગણેશથી ઓળખાય,જગતમાં ભાગ્ય વિધાતા કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
જગતમાં માતાપાર્વતી એપવિત્રમાતા કહેવાય,સંતાન પવિત્રરાહે લઈજાય
અવનીપર સંતાન શ્રીગણેશ,ભાગ્યવિધાતા સંગે સિધ્ધીવિનાયક કહેવાય
મળેલ માનવદેહને ધાર્મીકરાહ આપવા,પવિત્રમાબાપના એ સંતાન થાય
શંકરભગવાનને હિન્દુધર્મમાં,ભોલેનાથ સંગે બમબમભોલે મહાદેવ કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
##############################################################
May 31st 2021

અદભુત કૃપાળુ

મહાશિવરાત્રિઃ ભગવાન શંકરને શા માટે પ્રિય છે ચતુર્દશી તિથિ? | mahashivratri or shivratri 24th feburary 2017 best fast - Gujarati Oneindia

.           .અદભુત કૃપાળુ

તાઃ૩૧/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,પરમકૃપાળુ ભોલેનાથની કૃપા થાય
અજબ શક્તિશાળી એ હિંદુધર્મમાં છે,જે પવિત્ર ગંગાનદીને વહાવીજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
ૐ નમઃ શિવાયના જાપથી માનવદેહપર,પવિત્રકૃપાળુ જીવન આપી જાય
માતા પાર્વતીની કૃપાથી સંતાન,ભાગ્યવિધાતા શ્રી ગણેશની કૃપા મેળવાય
જીવનમાં પાવનકૃપા શંકર ભગવાનની થાય,જ્યાં શ્રી બમબમભોલે બોલાય
અદભુત કૃપાળુ પરમાત્મા છે હિંદુ ધર્મમા,જે શકર ભગવાનથી પુંજન થાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
અવનીપર જીવને જન્મ મળતા દેહમળે,એ સમયની સાંકળથી ચાલી જવાય
ના કોઇજ દેહની તાકાત છે અવનીપર,જે પરમાત્માની અજબલીલા કહેવાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શંકરભગવાનની પુંજાથાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મળતોજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
###############################################################

 

May 31st 2021

માતાનો સાથ

ભગવાન શિવ અને માતા પાર્વતીની લગ્ન કથા જાણો - Mantavya News Gujarati | DailyHunt

.           .માતાનો સાથ

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહની જગતમાં ઓળખાણ થઈ,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
શંકર ભગવાનના લાડલા દીકરા,સંગે માતા પાર્વતીના લાડલાપણ કહેવાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્ર પરમાત્માના દેહથી જન્મ્યા,જે શ્રી શંકર અને પાર્વતીથીઆવી જાય
પરમકૃપાળુ અને પ્રેમાળમાબાપ થયાભારતમાં,પ્રથમપુત્ર શ્રી ગણેશ કહેવાય
બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પછી દીકરી અશોકસુંદરીથી જન્મી જાય
એજ પાવનકૃપા માતા પાર્વતીની,અને પિતા શ્રીશંકરનો પ્રેમપણ મળી જાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્રકૃપા શંકરભગવાન સંગે માતાપાર્વતીની,જેશક્તિશાળી સંતાનથીદેખાય
ગણપતિને હિંદુ ધર્મમાં વિધ્નવિનાયક,સંગે સિધ્ધીવિનાયક દેવ પણ કહેવાય
એજ માનવદેહના ભાગ્યવિધાતા થયા,અને પત્નિ રિધ્ધીઅનેસિધ્ધિ મળીજાય
એ પવિત્રકૃપાએ જીવન જીવતા,શ્રીશંકર અને માતા પાર્વતીની પુંજાય કરાય
 .....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
******************************************************************
May 31st 2021

શિવ ભોલેનાથ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરો આ મંત્ર નો જાપ, થશે દરેક મનોકામના પૂર્ણ
.          .શિવ ભોલેનાથ

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ભુમીને પવિત્રકરવા જન્મલીધો,જેમને શંકર ભગવાનથી ઓળખાય
બમબમ ભોલે મહાદેવથી પુંજન કરી,શિવલીંગ પર દુધઅર્ચના કરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
પાવનરાહ પકડતા રાજા હિમાલયની પુત્રી પાર્વતી,જીવન સંગીની થઈ જાય
હરહર મહાદેવથી વંદનથી ભોલેનાથ હરખાય,સંગે માતા પાર્વતીનીકૃપા થાય
હિંદુ ધરમાં સોમવારના દિવસે પુંજન કરતા,માનવ દેહપર પવિત્ર કૃપા થાય
માતાપાર્વતીની કૃપા મળે,એ મળેલદેહના સંસારને સુખઅનેશાંંતિ આપી જાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
શંકર ભગવાનને અનેક પવિત્ર નામથી પુંજાન,જે ભક્તનીપુંજા સ્વીકારી જાય
ભોલેનાથએ ભક્તોપર ભોળાછે,એ ફક્ત ભક્તનીપુંજાથી કૃપાનો અનુભવ થાય
પરમકૃપાળુ છે ભક્તોપર જેત્રિશુળધારી કહેવાય,જે રક્ષણ ભક્તને બચાવીજાય
પુંજાની પાવનરાહ માનવદેહનેજ મળે,જે શ્ર્ધ્ધાથી ધુપદીપના પુજનથી મેળવાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
###############################################################

     

May 30th 2021

વાંસળી વાગતા

**કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar**

.           .વાંસળી વાગતા

તાઃ૩૦/૫/૨૦૨૧          પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
   
વાંસળી વગાડતા જીવનમાં કૄષ્ણ કનૈયા,રાધાના એ વ્હાલા થઈ જાય
ગોકુળનો એ ગોવાળીયોજ કહેવાય,સંગે અનેક ગોપીઓ નાચતી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ગરબેધુમતી ગોપીઓ વાંસળી સાંભળતા,તાલીઓથી ગરબે ઘુમતી જાય
અનેકનો પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં,ના એપવિત્રદેહથી કદી દુર રહેવાય
ના પ્રેમની માગણી જીવનમાં રાખતા,જગતમાં કૃષ્ણ કનૈયાથી ઓળખાય
કુદરતની પાવનકૃપા પવિત્ર ભક્તોપર,જે પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ભારતની ધરતીને પવિત્રકરવા અજબલીલા,શ્રધ્ધાએ કૃપા કરવા જન્મીજાય 
મળે પ્રભુનો પવિત્રપ્રેમ ભક્તોને,જે સમય સંગે પવિત્રદેહથીજ પધારી જાય
ના કોઇ અપેક્ષા ભક્તની રહે જીવનમાં,કે ના કોઇજ માગણી પણ રખાય
એ પાવનકૃપાને પારખી લેતા ગોપીઓ સંગે રાધાનો પવિત્રપ્રેમ વાગી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય
############################################################

	
May 30th 2021

પ્રેમ પકડવો

કુટુંબ, પ્રેમ અને ફિડેલિટી ઓલ-રશિયન ડે

.            .પ્રેમ પકડવો 

તાઃ૩૦/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને પવિત્રસંબંધ કર્મનો,જે જન્મ મળતા અનુભવાય 
પાવનરાહનો સાથ મળે સંબંધીઓનો,એ દેહથી પ્રેમ પકડાઇ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે કુટુંબમાં સંબંધીઓથી મળી જાય
પવિત્રપ્રેમ માબાપનો મળે સંતાનને,જ્યાં પાવનરાહે ઘરમાંજ રહેવાય
નિખાલસ ભાવનાથી જીવનમાં સંગ રાખતા,સંતાનના આગમન થાય
પરમાત્માની કૃપા મળે જીવનાદેહને,જે સમયે કુળ આગળ લઈ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
સંતાનને પાવનરાહ મળે સમયે,એ ઉંમરથીજ ઉજવળ રાહે લઈ જાય
ભણતરની રાહને પ્રેમથી પકડતા,દેહને અદભુત લાયકાત મળતી જાય
માબાપનો પ્રેમ સંગે કૃપા મળે સંતાનને,એ પવિત્રરાહે ચાલતા દેખાય
મળે કૃપા જીવનમાં પરમાત્માની દેહને,જે અખંડ આનંદ આપી જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
############################################################
May 30th 2021

સમયસાથે ચાલવુ

.           .સમયસાથે ચાલવુ

તાઃ૩૦/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહને કુદરતની કૃપાએ,જીવનાદેહને સમયસાથે લઈ જાય
અજબલીલા અવનીપરના દેહ પર,જે થઈ રહેલ કર્મથી દેહને સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
માનવદેહની કૃપા થાય જીવ પર,એ થયેલ કર્મથી પાવનરાહે લઈ જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે દેહ મળતા જીવને અનુભવાય
પવિત્રકર્મનો સાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,કે ના કોઇ માગણીય જીવનમાં રખાય 
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,જગતપર અદભુતલીલા એ કહેવાય 
પરમાત્માએ સમયે જન્મલીધો ભારતમાં,એમળેલદેહને શ્રધ્ધાથી વંદનથાય
કૃપા મળેલદેહથી ઉંમરથી ચલાય,જે બાળપણ,જુવાની,ધડપણથી દેખાય
અદભુતલીલાને પારખી ચાલતા જીવનમાં,સમયને પારખી ચાલતા સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
==============================================================

             

May 29th 2021

પ્રેમ પકડવા

ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar

.           .પ્રેમ પકડવા

તાઃ૨૯/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલમાનવદેહ પર પાવનકૃપા પ્રભુની,મળેલ દેહને કર્મથી દેખાય
સત્કર્મનો સાથમળે દેહને,જે શ્રધ્ધાથી પુંજાકરતા પ્રેમ પકડઈ જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
અદભુતલીલા અવનીપર પ્રભુની,જીવને મળેલ દેહના કર્મથી સમજાય
પાવનરાહે જીવનજીવતા જીવનમાં,નાકોઇ આફત તકલીફ અડી જાય
મળેલ માનવદેહને સમજણનો સાથમળે,જે દેહને સત્કર્મ કરાવી જાય 
પવિત્રપ્રેમનો સાથ મળે માનવીને,જ્યાં ધુપદીપથી ઘરમાં પુંજન કરાય 
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
ના મોહમાયાકે માગણી જીવનમાં રખાય,એ પરમાત્માની કૃપા કહેવાય
ગતજન્મે થયેલકર્મથી દેહમળે,જે પ્રાણીપશુજાનવર માનવીથી મળી જાય
મળેલ માનવદેહને પાવનકર્મ પકડીજીવતા,દેહથીપ્રભુનો પ્રેમ પકડાઈજાય
એ પવિત્રલીલા પરમાત્માની દુનીયામાં,ભારતમાં જન્મ લઈને જીવી જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
*********************************************************
May 29th 2021

પવિત્ર ભક્ત

.           .પવિત્ર ભક્ત

તાઃ૨૯/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતા જીવનમાં,ભક્ત હનુમાનની કૃપા મળી જાય
અજબ શક્તિશાળી પવિત્રભક્ત હતા એ,જે શ્રીરામને મદદ કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
પરમાત્મા એ લીધેલદેહ શ્રીરામથી અયોધ્યામાં,પત્નિ સીતાજી કહેવાય
સમયની સાથે ચાલતા શ્રીરામઅને સીતાજી,જંગલમાં જીવનજીવી જાય
લંકાના રાજા રાવણને કુદરતની પ્રેરણાથઈ,સીતાજીને એ ઉઠાવી જાય
શ્રીરામને જીવનમાં ના કોઇસંકેત મળ્યો,ના પત્નિ સીતાને શોધી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
શ્રીરામને પવિત્રભક્ત હનુમાન,એ ઉડીને ભાઈમાટે સંજીવની લાવીજાય
બેહોશ થયેલ રામનાભાઈ લક્ષ્મણને,સંજીવનીથી હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધતા સીતાજીને શોધી,શ્રીરામલક્ષ્મણને કહી જાય
સીતાજી માટે રામલક્ષ્મણ સહિતઆવી,લંકામાં રાવણનુ દહન કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
##############################################################
May 29th 2021

મહાવીર

##હનુમાનજીનાં આ ચમત્કારી નામ લેવાથીજ દૂર થઈ જાય છે તમામ સમસ્યાઓ,જાણીલો કઈ રીતે જાપ કરવા આ નામનાં. - MT News Gujarati##

.           .મહાવીર 

તાઃ૨૯/૫/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

બજરંગબલી એ મહાવીર,જે માતા અંજનીના લાડલા દીકરા કહેવાય
અજબશક્તિશાળી ભક્તથયા ભારતમાં,જેને હનુમાનજીથી ઓળખાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
મળેલદેહને પવિત્રકૃપા મળે શ્રીરામની,જે આકાશમાં ઉડતાથી દેખાય
પવિત્રકર્મથી સંજીવની લાવીજાય,જે લક્ષ્મણને બેહોશીથી બચાવીજાય
શ્રીરામની કૃપા મળી જે ભાઈ માટે,ઉડીને હનુમાન પર્વત લાવી જાય
પરમાત્માની પાવનકૃપાએ જગતમાં,એ મહાવીર બજરંગબલી કહેવાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
પવનપુત્ર હનુમાન એ પવિત્રરાહે ભક્તિ કરતા,શ્રી રામના વ્હાલા થાય
પરમ શક્તિશાળી થયા જીવનમાં,જ્યાં સીતાજીને શોધવા ઉડીને જાય
લંકાના જંગલમાં શોધતામળ્યા,જ્યાં શ્રીરામ,લક્ષ્મણને લઈને આવીજાય 
પવિત્રરાહે કર્મકરતા રાજારાવણને મારી,લંકામાં દહનથી સળગાવી જાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
*************************************************************
Next Page »