May 28th 2021

કૃપા મળી માતાની

***પ્રાપ્ત કરવા માંગો છો વિદ્યા, ધન અને સુખ સમૃદ્ધિ, તો વસંત પંચમીના દિવસે કરી લો આ ઉપાય | GUJARATI GYAN***

          .કૃપા મળી માતાની    

તાઃ૨૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમ પકડતા માતા સરસ્વતીની,પવિત્રકૃપા જીવનમાં મળી ગઈ
અદભુત કૃપાળુ માતા છે ભારતદેશમાં,જે ક્લમપ્રેમીઓથી દેખાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
માતા અનંત કૃપાળુ ભક્તપર,જે શ્રધ્ધાથી માતાને વંદન કરી જાય
કલમને સંબંધછે મગજથી,જે માનવદેહને માતાની કૃપાએ મેળવાય
પવિત્રકૃપાએ માનવીને પ્રેરણા મળે,જે રચનાથી વાંચકો ખુશ થાય
એ પાવનપ્રેમ માતાની કૃપાએમળ્યો,જે મનથી પવિત્ર લેખ લખાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
સરસ્વતીમાતાની પાવનકૃપા જીવને મળે,એ કુદરતનીલીલા કહેવાય
કલમ પકડતા માતા કૃપાકરે,જે રચનાને વાંચકોનો પ્રેમ મળી જાય
સંગીતની પાવનરાહ આપીછે,જે સંગીતકારોના સંગીતથી સંભળાય
અજબપ્રેમ જીવનમાંમળે શ્રધ્ધાથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુની પુંજાથાય
....શ્રધ્ધાભાવથી કલમને પકડતા,કલમપ્રેમીથી માતાની પ્રેરણાએ લખાય.
###########################################################

           

May 28th 2021

પ્રેમ પકડજે

.શું 'પહેલો પ્રેમ' ભૂલવો ખરેખર અશક્ય હોય છે? - Quora

            .પ્રેમ પકડજે

તાઃ૨૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રભાવનાથી જીવન જીવતા,મળેલદેહ પર પ્રભુનો પ્રેમ મળી જાય
જીવનમાં ના કોઇ તકલીફ અડે,કે નાકોઇ મોહમાયા પણ અડી જાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
અનેકકર્મનો સંબંધ દેહને જીવનમાં,જે દેહના સમયની સાથે ચાલી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં સ્પર્શે,કે ના કોઇજ માગણી પણ રહીજાય
પ્રેમથી આશિર્વાદમળે સંતાનને,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ પવિત્રજીવનની રાહથી દેખાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
જીવનમાં કળીયુગની માયા આંગણેઆવે,નાઅપેક્ષાએ કાયમ દુર રહેવાય
સમયની પરખ રાખીને જીવતા મળેલ જીવનમાં,પરમાત્માનીજ કૃપા થાય
જે પવિત્રકૃપા પામવા જીવનમાં,માબાપને વંદન કરી આશિર્વાદ મેળવાય
શ્રધ્ધા રાખીને પ્રેમને પકડતાજ જીવનમાં.સુખનો સાગર વહેતો થઈ જાય
....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય.
###############################################################
May 27th 2021

માનવતાની જ્યોત

###C:\USERS\JAYSHR~1\DESKTOP\PRIBO###

.          .માનવતાની જ્યોત

તાઃ૨૭/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
અવનીપરના આગમનને સંબંધકર્મનો,નાકદી કોઇજદેહથી છટકાય
અદભુતલીલા પરમાત્માની જગતપર,જે જીવને મળેલદેહને સમજાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
જીવને મળેલદેહને સમય સાથે ચાલતા,જીવનમાં અનેકકર્મ થઈ જાય
કુદરતની આલીલા અવનીપર,જગતમાં મળેલ જીવને કર્મ આપી જાય
માનવદેહને પ્રેરણા મળે જે પવિત્ર ભાવનાથી,જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
ભારતદેશની ભુમીને પવિત્ર કરવાજ,પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરવા,સત્સંગની સરિતાને પરમાત્મા વહાવીજાય
અજબભક્તિશાળી ભુમી કરવા,ભક્તો શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરી જાય
મોહમાયાનો ના કોઇ સ્પર્શ અડે જીવનમાં,ના કોઇજ અપેક્ષાય રખાય
....સમયની સાથે ચાલતા દેહના,સત્કર્મથી માનવતાની જ્યોત પ્રગટી જાય.
***********************************************************
May 27th 2021

પ્રેમાળ સાંઈ

++જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો - We Gujjus++

              .પ્રેમાળ સાંઈ

તાઃ૨૭/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં પ્રભુની કૃપા મેળવવા,પવિત્રરાહે જીવતા દેહને વંદન કરાય
માનવદેહપર પવિત્રકૃપા થઈ જીવનમાં,જે શેરડીમાં આવી જીવીજાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
પવિત્રસાથ મળ્યો દ્વારકામાઈનો શેરડીમાં,જે પવિત્રધર્મથી મળી જાય
અલ્લા ઇષ્વરની કૃપા મેળવવા જીવનમાં,શ્રધ્ધાથી પુંજન કરી જીવાય
મળેલદેહને પરમાત્માની કૃપાને મેળવવા, જીવનમાં ધાર્મિક કર્મ કરાય
શ્રધ્ધા અનેસબુરી એઅવનીપર,હિંદુમુસ્લીમ ધર્મમાં બક્તિરાહ કહેવાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
જીવને મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
કુદરતની આ પાવનલીલા અવનીપર,જે ધર્મકર્મના વર્તનથી મળતોજાય
અનેકદેહનો સંબંધ છે જીવને,એ પશુ પક્ષી પ્રાણી કે મનુષ્યથી દેખાય
પાવનકર્મની રાહ મળે માનવદેહથી,જે શ્રધ્ધાભક્તિસંગે સબુરી પણથાય
....એવા વ્હાલા એ હિંદુ મ્ર્સ્લીમમાં સંત થયા,જેમને સાંઇબાબાથી ઓળખાય.
===============================================================

 

 

 

May 27th 2021

પવિત્ર શ્રધ્ધા

જય જલારામ : ભૂખ્યાઓને ભોજન મળી રહે તેવા વીરપૂરના અન્નક્ષેત્રને આજે થયા 200 વર્ષ - GSTV

.           .પવિત્ર શ્રધ્ધા  

તાઃ૨૭/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
સમયની સાથે ચાલતા માનવીને,પ્રભુ કૃપાએ ના તકલીફ અડી જાય
મળેલ માનવદેહને પવિત્ર શ્રધ્ધાએ જીવતા,જીવનમાં શાંંતિમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
પરમ ભક્ત જલારામને પવિત્ર રાહે જીવતા,પાવન પ્રેરણા મળી કૃપાએ
આંગળી ચીંધી જીવનમાં પાવનકર્મની,માબાપથી પણ દુર રહેવાનુ થાય
સત્કર્મનો સંગાથ મળ્યો જીવનમાં,જેથી ભુખ્યાને એ ભોજન આપી જાય
માનવદેહને પાવનરાહ મળીસમયે,જે પત્નિવિરબાઇના સાથથી મળીજાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
કુદરતની આ પવિત્રકૃપા મળેલદેહપર,જે અપેક્ષા આશાને દુર રાખી જાય
સમયની સમજીને જીવનમાં ચાલતા,પરમાત્મા પ્રેરણા કરી દેહને દોરીજાય 
ભજન અને ભોજનનો સંબંધ જીવનમાં,જે મળેલદેહને સમયથી સ્પર્શીજાય
જીવનમાં નિખાલસ ભાવનાથી ભોજનઆપતા,પ્રભુનીકૃપા જીવનેમળી જાય
....એ પરમાત્માનો પ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મ કરાય.
###############################################################
May 27th 2021

આરાશુર

##saibalsanskaar gujarati | Human values and Character Building Site in  Gujarati | Page 17##
.            .આરાશુર

તાઃ૨૭/૫/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં અનેકપવિત્ર તહેવારો મળે,જે સમયસંગે પુંજન કરાવી જાય
માનવદેહ પર પરમાત્માની કૃપા છે,જ્યાં પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરાય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
આરાશુરમાં માતા અંબાજી પ્રેમથી પધાર્યા,જે પવિત્ર તહેવારમાં પુંજાય
પાવાગઢથી ભક્તોનો શ્રધ્ધાપારખી,માતા કાળકા આશિર્વાદ આપીજાય
હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જ્યાં ભારતીયના આગમને મળીજાય
અનેકદેહથી દુનીયાને પવિત્ર કરી,જે માતાના અનેકદેહની પુંજાય કરાય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
તાલીપાડીને ગરબેધુમતા ભક્તોપર,માતા આરાશુરથીઆવી કૃપાકરી જાય
એ ભક્તોની શ્રધ્ધા પવિત્રમાતાપર,જે સમયની સાથે ચાલતા આપી જાય
અનેક દેહથી માતાએ જન્મ લીધા ભારતમાં,જે દેશની પવિત્રતા કહેવાય
સરળ જીવનની રાહમળે માતાના પ્રેમથી,જીવનમાં નાકોઇ અપેક્ષા હોય
....અનેક પવિત્ર માતાનાદેહ લીધા,પવિત્ર ભારતદેશમાં જ્યાં પવિત્રભક્તિ કરાય.
***************************************************************

 

May 26th 2021

કૃપા મળી ગઈ

***માતા લક્ષ્મીને ખુબજ પ્રિય હોય છે આ દસ ટેવો વાળી સ્ત્રીઓ,જો આવી પત્ની મળી ગઈ તો - જાણવા જેવું.***

            .કૃપા મળી ગઈ      
તાઃ૨૬/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહના જીવને સંબંધ કર્મનો,જે ધરતીપર આગમનવિદાયથી દેખાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,જે દેહના પાવનકર્મથી કૃપા કરી જાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય. 
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ સમયસંગે થયેલકર્મથી મેળવાય
માનવદેહ એ પવિત્રકૃપા જીવપર,જે દેહ મળતા સમયને સમજીને ચલાય
મળે માતાનોપ્રેમ દેહને જીવનમાં,એ સંતાનની લાયકાત પુંજાએ મેળવાય
પ્રભુનાપવિત્રદેહની પાવનકૃપા ભારતદેશમાં,જે શ્રધ્ધાથી વંદન કરાવીજાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય.
કર્મ એસંબંધ જીવને મળેલ દેહને અવનીપર,સમય સંગે ચાલતા સમજાય
પરમાત્માએ દેહલીધા ભારતદેશમાં,એમાનવદેહને ભક્તિમાર્ગ બતાવીજાય
શ્રધ્ધા ભાવનાથી ઘરમાંજ ધુપદીપ કરી,વંદન કરતા પ્રભુની પુંજન કરાય
માતાના પવિત્ર દેહને વંદન કરતા,મળેલ દેહપર પવિત્રકૃપાની વર્ષા થાય
....દેહને અદભુતકૃપા મળી ગઈ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થઈ જાય.
===============================================================
May 26th 2021

મમ્મી એ માતા

 
.           .મમ્મી એ માતા

તાઃ૨૬/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્ર હિંદુ ધર્મ છે જગતમાં,જે મળેલદેહને પાવનકર્મથી સુખ આપી જાય
અનંતકૃપાળુ લક્ષ્મીમાતા છે અવનીપર,એ માનવદેહપર ધનકૃપા કરી જાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
શ્રધ્ધારાખીને માતાને ધુપદીપ કરી વંદન કરાય,ત્યાં માતાનાપ્રેમની કૃપાથાય
જીવને મળેલ માનવદેહને સત્કર્મની પ્રેરણા થાય,નાઅપેક્ષાઆશા અડી જાય
મળેલ દેહપર માતાની પ્રેમનીકૃપા,જ્યાં માતાના મમ્મીના રૂપથી દર્શનકરાય
દુનીયામાં બધાદેશોમાં માનવદેહ જીવેછે,તેમના થયેલકર્મપર પાવનકૃપા થાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
મને જીવનમાં મળી મમ્મીની કૃપા,જે પરિવાર સહિત સૌને અનંત આનંદથાય
એ પવિત્રકૃપા મળે જીવનમાં,જે માતા અને મમ્મીના આશિર્વાદથી મળી જાય
જીવને મળેલદેહને જીવનમાં સુખઅનેશાંંતિ મળે,એ માતાના પ્રેમની વર્ષા થાય
અજબશક્તિશાળી માતા છે,જે માનવદેહને જીવનમાં નાકોઇ આફત મળીજાય
....એ પવિત્રપ્રેમાળ માતા છે હિંદુધર્મમાં,જેમના જીવનસાથી વિષ્ણુભગવાન કહેવાય.
###################################################################
May 25th 2021

આંગળી પકડી

વર્ષો પહેલા જ હનુમાન ચાલીસા માં દર્શાવ્યું હતું સૂર્ય અને ધરતી વચ્ચેનું અંતર - Suvichar Dhara

.            આંગળી પકડી

તાઃ૨૫/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શ્રધ્ધાપ્રેમથી આંગળી પકડી,જીવનમાં પવિત્ર પવનપુત્ર હનુમાનની
પાવન પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્મા શ્રીરામની પવિત્રકૃપા થઈજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
ગદાપકડીને ચાલતા ભારતદેશમાં,હિંદુ ધર્મંની પવિત્ર ઓળખાણ કરીજાય
પવનપુત્રની લાયકાતહતી જીવનમાં,જે હવામાં ઉડીને સજીવનીલાવી જાય
શ્રી રામના ભાઈ લક્ષમણને બેભાનથી બચાવવા,પર્વત લઈને આવી જાય
અજબ શક્તિશાળી હતા,જે આકાશમાં ઉડીને લંકામાં સીતાને શોધીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
શ્રી રામના પત્નિ સીતાજીને લંકાના રાજારાવણ,જંગલમાં લાવી મુકી જાય
હનુમાનએ પવિત્રકૃપાએ શોધીને,શ્રીરામ સહિત લક્ષ્મણને એ બતાવી જાય
રાજા રાવણના આ દુષ્કર્મથી બચાવવા,ભગવાનની પવિત્રરાહથી કૃપા થાય
શ્રીરામની કૃપાએ સીતાજીને બચાવી,લંકા સહિત રાવણનુ એ દહનકરીજાય
.....એવા વ્હાલા માતા અંજનીના લાડલા દીકરા,બજરંગબલી મહાવીર કહેવાય.
===============================================================

	
May 25th 2021

સિધ્ધીવિનાયક

દાદાજી ની લાકડી : ગણપતિ < ૩ > સિદ્ધિવિનાયક મંત્ર.

.         .સિધ્ધીવિનાયક

તાઃ૨૫/૫/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભારતની ભુમીપર માતા પાર્વતી,અને પિતા શંકરભગવાનથી જન્મી જાય
પવિત્રશક્તિશાલી એ સંતાન થયા,જેમને જગતમા ભાગ્યવિધાતા કહેવાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
પાર્વતીમાતાના એ ગૌરીનંદન છે,અને શક્તિશાળીપિતા ભોલેનાથ કહેવાય 
પવિત્રકુળમા જન્મ લીધો શ્રી ગણેશથી,અને ભાઈ કાર્તિકેયથી જન્મી જાય
જગતમાં પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાવહાવીજાય
પવિત્રપ્રેમ મળ્યો શ્રીગણેશને માતાનો,એ માનવ દેહના ભાગ્યવિધાતા થાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
કુદરતની અજબકૃપા ભારતદેશપર,જ્યાં પરમાત્મા અનેક દેહથી જન્મી જાય
શંકરભગવાનથી દેહ લીધો,જે માથા પરથી પવિત્ર ગંગા નદીને વહાવી જાય
કુળને આગળ લઈજવા એ હિમાલયનીપુત્રી,પાર્વતીના પતિદેવપણ થઈ જાય
ગણપતિના જીવનમાં રિધ્ધીસિધ્ધીએ પત્નિઓથઈ,જે ગણેશની કૃપા કહેવાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
પાવનપ્રેમ મળે માબાપનો સંતાનને,જે પવિત્ર જીવનની સાચીરાહ આપી જાય
પવિત્રકૃપાળુ એ સંતાન પણ કહેવાય,જે ભારતમાં હિંદુધર્મમાં પુંજા પામી જાય
શ્રધ્ધારાખીને માનવદેહથી પુંજા કરાવતા,શ્રી ગણેશ સિધ્ધીવિનાયક પણકહેવાય
જે વિઘ્નહર્તા શ્રી ગણેશ સંગે ભાગ્યવિધાતા,શ્રી ભોલેનાથના સંતાનથીય પુંજાય
....વ્હાલુ નામ મળ્યુ શ્રી ગણેશનુ,જે ભક્તોના વિઘ્નહર્તા ગજાનંદ પણ કહેવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
**************************************************************

 

« Previous PageNext Page »