May 31st 2021

જય માતાપાર્વતી

ભગવાન શિવ એ માતા પાર્વતી ને જણાવ્યા હતા મૃત્યુ ના આ ૮ મહત્વપૂર્ણ સંકેત - Suvichar Dhara

.         .જય માતા પાર્વતી

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે શ્રી શંકરથી જન્મી જાય
પરમપ્રેમ મળ્યો જીવનમાંપ્રભુનો,જ્યાં પવિત્ર પાર્વતી જીવનસંગીથાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવનમાંરાહ આપીજાય
હિમાલયની પુત્રીથી જન્મલીધો,જે પવિત્ર માતા પાર્વતીથી ઓળખાય
શંકરભગવાનનો પવિત્રપ્રેમ મળ્યો,જ્યાં પવિત્રસંતાનની માતાથઈ જાય
પવિત્રસંતાન શ્રીગણેશથી ઓળખાય,જગતમાં ભાગ્ય વિધાતા કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
જગતમાં માતાપાર્વતી એપવિત્રમાતા કહેવાય,સંતાન પવિત્રરાહે લઈજાય
અવનીપર સંતાન શ્રીગણેશ,ભાગ્યવિધાતા સંગે સિધ્ધીવિનાયક કહેવાય
મળેલ માનવદેહને ધાર્મીકરાહ આપવા,પવિત્રમાબાપના એ સંતાન થાય
શંકરભગવાનને હિન્દુધર્મમાં,ભોલેનાથ સંગે બમબમભોલે મહાદેવ કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
##############################################################
May 31st 2021

અદભુત કૃપાળુ

મહાશિવરાત્રિઃ ભગવાન શંકરને શા માટે પ્રિય છે ચતુર્દશી તિથિ? | mahashivratri or shivratri 24th feburary 2017 best fast - Gujarati Oneindia

.           .અદભુત કૃપાળુ

તાઃ૩૧/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને ભક્તિ કરતા જીવનમાં,પરમકૃપાળુ ભોલેનાથની કૃપા થાય
અજબ શક્તિશાળી એ હિંદુધર્મમાં છે,જે પવિત્ર ગંગાનદીને વહાવીજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
ૐ નમઃ શિવાયના જાપથી માનવદેહપર,પવિત્રકૃપાળુ જીવન આપી જાય
માતા પાર્વતીની કૃપાથી સંતાન,ભાગ્યવિધાતા શ્રી ગણેશની કૃપા મેળવાય
જીવનમાં પાવનકૃપા શંકર ભગવાનની થાય,જ્યાં શ્રી બમબમભોલે બોલાય
અદભુત કૃપાળુ પરમાત્મા છે હિંદુ ધર્મમા,જે શકર ભગવાનથી પુંજન થાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
અવનીપર જીવને જન્મ મળતા દેહમળે,એ સમયની સાંકળથી ચાલી જવાય
ના કોઇજ દેહની તાકાત છે અવનીપર,જે પરમાત્માની અજબલીલા કહેવાય
મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શંકરભગવાનની પુંજાથાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મના થયેલકર્મથી મળતોજાય
....પરમકૃપાળુ દેવ સંગે માતાપાર્વતી છે,જે પવિત્રસંતાન શ્રીગણેશને લાવી જાય.
###############################################################

 

May 31st 2021

માતાનો સાથ

ભગવાન શિવ અને માતા પાર્વતીની લગ્ન કથા જાણો - Mantavya News Gujarati | DailyHunt

.           .માતાનો સાથ

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહની જગતમાં ઓળખાણ થઈ,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
શંકર ભગવાનના લાડલા દીકરા,સંગે માતા પાર્વતીના લાડલાપણ કહેવાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્ર પરમાત્માના દેહથી જન્મ્યા,જે શ્રી શંકર અને પાર્વતીથીઆવી જાય
પરમકૃપાળુ અને પ્રેમાળમાબાપ થયાભારતમાં,પ્રથમપુત્ર શ્રી ગણેશ કહેવાય
બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પછી દીકરી અશોકસુંદરીથી જન્મી જાય
એજ પાવનકૃપા માતા પાર્વતીની,અને પિતા શ્રીશંકરનો પ્રેમપણ મળી જાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્રકૃપા શંકરભગવાન સંગે માતાપાર્વતીની,જેશક્તિશાળી સંતાનથીદેખાય
ગણપતિને હિંદુ ધર્મમાં વિધ્નવિનાયક,સંગે સિધ્ધીવિનાયક દેવ પણ કહેવાય
એજ માનવદેહના ભાગ્યવિધાતા થયા,અને પત્નિ રિધ્ધીઅનેસિધ્ધિ મળીજાય
એ પવિત્રકૃપાએ જીવન જીવતા,શ્રીશંકર અને માતા પાર્વતીની પુંજાય કરાય
 .....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
******************************************************************
May 31st 2021

શિવ ભોલેનાથ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરો આ મંત્ર નો જાપ, થશે દરેક મનોકામના પૂર્ણ
.          .શિવ ભોલેનાથ

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ભુમીને પવિત્રકરવા જન્મલીધો,જેમને શંકર ભગવાનથી ઓળખાય
બમબમ ભોલે મહાદેવથી પુંજન કરી,શિવલીંગ પર દુધઅર્ચના કરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
પાવનરાહ પકડતા રાજા હિમાલયની પુત્રી પાર્વતી,જીવન સંગીની થઈ જાય
હરહર મહાદેવથી વંદનથી ભોલેનાથ હરખાય,સંગે માતા પાર્વતીનીકૃપા થાય
હિંદુ ધરમાં સોમવારના દિવસે પુંજન કરતા,માનવ દેહપર પવિત્ર કૃપા થાય
માતાપાર્વતીની કૃપા મળે,એ મળેલદેહના સંસારને સુખઅનેશાંંતિ આપી જાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
શંકર ભગવાનને અનેક પવિત્ર નામથી પુંજાન,જે ભક્તનીપુંજા સ્વીકારી જાય
ભોલેનાથએ ભક્તોપર ભોળાછે,એ ફક્ત ભક્તનીપુંજાથી કૃપાનો અનુભવ થાય
પરમકૃપાળુ છે ભક્તોપર જેત્રિશુળધારી કહેવાય,જે રક્ષણ ભક્તને બચાવીજાય
પુંજાની પાવનરાહ માનવદેહનેજ મળે,જે શ્ર્ધ્ધાથી ધુપદીપના પુજનથી મેળવાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
###############################################################