May 15th 2021

ક્ળીયુગની કાતર

ભારત દેશ નુ માત્ર એક જ એવુ દેવાલય કે જ્યા ભગવાન હનુમાન પુજાય છે તેની પત્નિ  સાથે – GujjuBaba.com
.           .કળીયુગની કાતર

તાઃ૧૫/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ          

અજબકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે સમજાય
જન્મ મળે જીવને માનવદેહથી,એ ગત જન્મે થયેલ કર્મથી મળતો જાય
....એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહને પવિત્રરાહ જીવનમાં મળે,જે શ્રધ્ધાભાવથી ભક્તિએ મેળવાય
જીવને મળેલદેહ અવનીપર એકર્મ આપી જાય,પ્રભુની પુંજાએ કૃપા થાય
પરમકૃપાળુ ભગવાનછે જગતમાં,એ અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
એ દેહથી પવિત્રકર્મનીરાહ આપી દેહને,ત્યાંજ પવિત્રભાવનાથી પુંજા થાય
...એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
અનેક દેહનો સંબંધ જીવને અવનીપર,જે અનેક સ્વરૂપે દેહને જન્મદઈ જાય
મનુષ્યના દેહને સમયની સમજણ પડે,પ્રાણી,પશુ,જાનવરને નાકાંઇ સમજાય
કુદરતની લીલાને નાકોઇ પકડી શકે,કે ના કદી કોઇ દેહથી તેનાથી છટકાય
એ પાવનકૃપાજ છે પરમાત્માએ લીધેલ દેહની,જે જીવને પાવનરાહે લઈ જાય
...એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
###############################################################