કલાની પવિત્રકેડી
****
. .કલાની પવિત્રકેડી તાઃ૭/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રપ્રેમ મળ્યો માતા સરસ્વતીનો,જે જીવનમાં પવિત્રકૃપા કરી જાય નિખાલસ ભાવનાથી જીવનજીવતા,કલમની પવિત્રકેડીનીકૃપા થઈ જાય ....પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે કલમ સંગે કલાનો સંબંધ આપી જાય. મળેલ દેહને ધર્મનો સંબંધ જે દેહના કુળથી,જીવનમાં એસમજાઈ જાય કલાની પવિત્ર કેડી મળૅ બ્રાહ્મણને,જે દેહના મગજપર કૃપા કરી જાય મળેલદેહને કલમની કેડી મળે માતાની કૃપાથી,જે કલમપ્રેમી થઈ જાય અદભુતલીલા માતાની છે અવનીપર,જે દુનીયામાં વાંચકોથીએ મેળવાય ....પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે કલમ સંગે કલાનો સંબંધ આપી જાય. માતાની પાવનકૃપા મળતા માનવદેહને,કલમ સંગે કલાનોપ્રેમ મળીજાય કલમ પકડતા પ્રેરણા મળી માતાની,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓજ મળીજાય અજબ ઉમંગથી કલાને પકડતા,નાટકમાં ખુબજ પ્રેમથી પાત્ર ભજવાય જગતમાં ખુબપ્રેમ મળે કલમનાપ્રેમીઓનો,સંગે કલાકાર પણ મળી જાય ....પવિત્ર કૃપાળુ માતા સરસ્વતી છે,જે કલમ સંગે કલાનો સંબંધ આપી જાય. ###############################################################