May 30th 2021

વાંસળી વાગતા

**કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar**

.           .વાંસળી વાગતા

તાઃ૩૦/૫/૨૦૨૧          પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
   
વાંસળી વગાડતા જીવનમાં કૄષ્ણ કનૈયા,રાધાના એ વ્હાલા થઈ જાય
ગોકુળનો એ ગોવાળીયોજ કહેવાય,સંગે અનેક ગોપીઓ નાચતી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ગરબેધુમતી ગોપીઓ વાંસળી સાંભળતા,તાલીઓથી ગરબે ઘુમતી જાય
અનેકનો પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં,ના એપવિત્રદેહથી કદી દુર રહેવાય
ના પ્રેમની માગણી જીવનમાં રાખતા,જગતમાં કૃષ્ણ કનૈયાથી ઓળખાય
કુદરતની પાવનકૃપા પવિત્ર ભક્તોપર,જે પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ભારતની ધરતીને પવિત્રકરવા અજબલીલા,શ્રધ્ધાએ કૃપા કરવા જન્મીજાય 
મળે પ્રભુનો પવિત્રપ્રેમ ભક્તોને,જે સમય સંગે પવિત્રદેહથીજ પધારી જાય
ના કોઇ અપેક્ષા ભક્તની રહે જીવનમાં,કે ના કોઇજ માગણી પણ રખાય
એ પાવનકૃપાને પારખી લેતા ગોપીઓ સંગે રાધાનો પવિત્રપ્રેમ વાગી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય
############################################################

	
May 30th 2021

પ્રેમ પકડવો

કુટુંબ, પ્રેમ અને ફિડેલિટી ઓલ-રશિયન ડે

.            .પ્રેમ પકડવો 

તાઃ૩૦/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને પવિત્રસંબંધ કર્મનો,જે જન્મ મળતા અનુભવાય 
પાવનરાહનો સાથ મળે સંબંધીઓનો,એ દેહથી પ્રેમ પકડાઇ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે કુટુંબમાં સંબંધીઓથી મળી જાય
પવિત્રપ્રેમ માબાપનો મળે સંતાનને,જ્યાં પાવનરાહે ઘરમાંજ રહેવાય
નિખાલસ ભાવનાથી જીવનમાં સંગ રાખતા,સંતાનના આગમન થાય
પરમાત્માની કૃપા મળે જીવનાદેહને,જે સમયે કુળ આગળ લઈ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
સંતાનને પાવનરાહ મળે સમયે,એ ઉંમરથીજ ઉજવળ રાહે લઈ જાય
ભણતરની રાહને પ્રેમથી પકડતા,દેહને અદભુત લાયકાત મળતી જાય
માબાપનો પ્રેમ સંગે કૃપા મળે સંતાનને,એ પવિત્રરાહે ચાલતા દેખાય
મળે કૃપા જીવનમાં પરમાત્માની દેહને,જે અખંડ આનંદ આપી જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
############################################################
May 30th 2021

સમયસાથે ચાલવુ

.           .સમયસાથે ચાલવુ

તાઃ૩૦/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહને કુદરતની કૃપાએ,જીવનાદેહને સમયસાથે લઈ જાય
અજબલીલા અવનીપરના દેહ પર,જે થઈ રહેલ કર્મથી દેહને સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
માનવદેહની કૃપા થાય જીવ પર,એ થયેલ કર્મથી પાવનરાહે લઈ જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે દેહ મળતા જીવને અનુભવાય
પવિત્રકર્મનો સાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,કે ના કોઇ માગણીય જીવનમાં રખાય 
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,જગતપર અદભુતલીલા એ કહેવાય 
પરમાત્માએ સમયે જન્મલીધો ભારતમાં,એમળેલદેહને શ્રધ્ધાથી વંદનથાય
કૃપા મળેલદેહથી ઉંમરથી ચલાય,જે બાળપણ,જુવાની,ધડપણથી દેખાય
અદભુતલીલાને પારખી ચાલતા જીવનમાં,સમયને પારખી ચાલતા સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
==============================================================