May 3rd 2021

પાર્વતીપતિ મહાદેવ

આ કારણે ભોળેનાથ કહેવાયા દેવોના દેવ 'મહાદેવ' - GSTV

            .પાર્વતીપતિ મહાદેવ

તાઃ૩/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહની આંગળી ચીંધે માનવદેહને,એ પરમપવિત્ર મહાદેવ કહેવાય.
જગતમાં સવાર પડતા શંકર ભગવાનની,પુંજા કરીને દેહથી વંદન કરાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
દેહ લીધા પછી ભારતમાં પવિત્રગંગા વહાવી,જે પાણી અમૃત આપી જાય
માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ છુટે, એ જીવને મુક્તિ મળી જાય
પરમકૄપાળુ પાર્વતીપતિ મહાદેવ છે,જે શ્રધ્ધાથી જીવોને દેહથી છોડી જાય
જીવનુ અવનીપરનુજ આગમન,એ ગતજન્મના દેહના કર્મથીજ મળતુ જાય 
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
શંકર ભગવાનને પત્નિપાર્વતીનો પવિત્રપ્રેમ મળ્યો,જે કુળને આગળ લઈજાય
પવિત્રસંતાનો થયા જેમાં ગણપતિ,એ જગતમાં દેહના ભાગ્યવિધાતા કહેવાય
કાર્તિક એ બીજા સંતાન થયા જીવનમાં,અશોકસુંદરી એ પવિત્ર દીકરી થાય
હિંદુ ધર્મમાં પવિત્રશાન છે સંતાનની,જે સિધ્ધીવિનાયક ગણેશથી ઓળખાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

May 3rd 2021

मेरे भोलेबाबा

## 9 સંતાનોના પિતા હતા ભોલેનાથ, આવો જાણીએ બધા વિશે. - Suvichar Dhara##

.            .मेरे भोलेबाबा 

ताः३/५/२०२१                 प्रदीप ब्रह्मभट्ट 
   
परमात्माका प्रेम मीला मुझे जीवनमे,जो परमक्रुपाका अनुभव होगया है
मेरे परमक्रुपाळु श्री शंकर भगवान है,जो दर्शन करनेसे मील जाता है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है
भोलेनाथके नामसे पुंजन करनेसे,जीवके देहपर सुखकाप्रेम हो जाता है
मानवदेहको ना कोई अपेक्षा रही,और ना कोइ मोहमाया मील जाती है
येही क्रुपा है मेरे प्यारे भोलेनाथकी,संगे माता पार्वतीकी क्रुपा मीलती है
समयके संग चलनेसे क्रुपा मील जाती है,ना कोइज अपेक्षा रहे जाती है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है
शंकर भगवान शक्तिशाळी है,जो भारतमें पवित्रगंगा नदी वहाती करदी है
पवित्रनदी है जीसका पानी पीनेशे,जीवको जन्ममरणसे मुक्ति मीलजाती है
पावनक्रुपासे मानवदेहके जीवको शांंति मीलती है,जो पवित्रकर्म कराती है
भारतदेशको पवित्र कीया भोलेनाथने,जगतमें ना कोइज देहकी ताकात है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है 
=================================================================
May 3rd 2021

મળી કૃપા

શિવરાત્રી પર ભગવાન ભોલેનાથ ને ચડાવો આ વસ્તુ, થશે ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ - YouTube

.            .મળી કૃપા
 
તાઃ૩/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળી પવિત્રકૃપા શ્રી ભોલેનાથની,જે હિંદુધર્મમાં શંકર ભગવાન કહેવાય
શ્રધ્ધાભાવનાથી તેમની ભક્તિ કરતા,ભક્તોને જીવનમાં કૃપા મળી જાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પરમ પવિત્ર શંકર ભગવાન છે,જે ૐ બમ બમ ભોલે મહાદેવથી પુંજાય
પિતા હિમાલયની દીકરી પાર્વતી,એ શંકરભગવાનની પત્નિથી ઓળખાય
પરમાત્માએ દેહ લીધા જન્મથી,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરી જાય
પવિત્ર સંતાન થયા માબાપના,જે ગણપતિ,કાર્તિક,અશોક સુંદરી કહેવાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પવિત્ર શક્તિશાળી સંતાન થયા છે,ગણપતિને વિધ્નવિનાયકથી ઓળખાય
જગતમાંએ ભાગ્યવિધાતા કહેવાય,જે મળેલ માનવદેહનુ ભાગ્ય સુધારી જાય
હરહર મહાદેવથી શંકરભગવાનને વંદનકરતા,માતાપાર્વતીનીસંગેકૃપા મેળવાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,શીવલીંગ પર દુધ અર્ચના કરી વંદન કરાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
###############################################################