May 3rd 2021

પાર્વતીપતિ મહાદેવ

આ કારણે ભોળેનાથ કહેવાયા દેવોના દેવ 'મહાદેવ' - GSTV

            .પાર્વતીપતિ મહાદેવ

તાઃ૩/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહની આંગળી ચીંધે માનવદેહને,એ પરમપવિત્ર મહાદેવ કહેવાય.
જગતમાં સવાર પડતા શંકર ભગવાનની,પુંજા કરીને દેહથી વંદન કરાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
દેહ લીધા પછી ભારતમાં પવિત્રગંગા વહાવી,જે પાણી અમૃત આપી જાય
માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ છુટે, એ જીવને મુક્તિ મળી જાય
પરમકૄપાળુ પાર્વતીપતિ મહાદેવ છે,જે શ્રધ્ધાથી જીવોને દેહથી છોડી જાય
જીવનુ અવનીપરનુજ આગમન,એ ગતજન્મના દેહના કર્મથીજ મળતુ જાય 
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
શંકર ભગવાનને પત્નિપાર્વતીનો પવિત્રપ્રેમ મળ્યો,જે કુળને આગળ લઈજાય
પવિત્રસંતાનો થયા જેમાં ગણપતિ,એ જગતમાં દેહના ભાગ્યવિધાતા કહેવાય
કાર્તિક એ બીજા સંતાન થયા જીવનમાં,અશોકસુંદરી એ પવિત્ર દીકરી થાય
હિંદુ ધર્મમાં પવિત્રશાન છે સંતાનની,જે સિધ્ધીવિનાયક ગણેશથી ઓળખાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment