May 12th 2021

શ્રી લક્ષ્મી માતાજી

## જાણો કોણ છે દેવી મહાલક્ષ્મીના માતા-પિતા, તેમજ લક્ષ્મીજી જોડે સંકળાયેલા અન્ય રહસ્યો. - Suvichar Dhara##

.          .શ્રી લક્ષ્મી માતાજી

તાઃ૧૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમાળ સંગે પવિત્રકૃપાળુ,માતા લક્ષ્મીજી હિંદુધર્મમાં ઓળખાય
પવિત્ર વિષ્ણુ ભગવાનના એપત્નિ,સંગે ધનલક્ષ્મીમાતા પણ કહેવાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
પરમકૃપાળુ માતા છે જે ભારતદેશમાં,જન્મલઈ ધરતી પવિત્ર કરી જાય
પરમાત્માએ દેહ લીધો વિષ્ણુ ભગવાનનો,જેમની હિંદુધર્મમાં પુંજા થાય
માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવાય
લક્ષ્મીમાતા સહિત વિષ્ણુ ભગવાનની કૃપાએ,જીવનમાં શાંંતિ મળીજાય
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
સમયની સાથે ચાલતા માનવજીવનમાં,પાવનકૃપાએ પ્રભુકૃપા મળી જાય
પવિત્રઅદભુતકૃપા હિંદુધર્મમાં પ્રભુની,જે અનેકદેહથી જન્મલઈ આવીજાય
જીવને જન્મથી મળેદેહ ગતજન્મનાકર્મથી,જન્મમરણનો સંબંધ આપીજાય
માતાની કૃપા અને સાથે પ્રભુનો પ્રેમ મળે,જે જીવને મુક્તિએ લઈ જાય 
....માતાની પવિત્રકૃપા જન્મ લીધેલ દેહ પર,જે શ્રધ્ધાથી પુંજાએ મળી જાય.
==========================================================

	
May 12th 2021

કલમની કેડી

 જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીની પૂજા વાઘબારસના દિવસે બાળકો પાસે જરૂર કરાવવું જોઈએ.
.         .કલમની કેડી 

તાઃ૧૨/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
         
શ્રધ્ધા રાખીને કલમની કેડી પકડતા,જીવનમાં માતાની કૃપા મળી જાય
એ પવિત્રકૃપા માતા સરસ્વતીની કહેવાય,જે પકડૅલ કલમથી મળી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
અવનીપરના આગમનને કર્મનો સંબંધ,સમયે કુદરતની કૃપાથી મળી જાય
ભારતની ભુમીને પવિત્ર કરી પરમાત્માએ,જે જન્મમળતા દેહપર કૃપા થાય
જીવને પાવનરાહમળે જ્યાંમગજને સચવાય,જે કલમથીજ્યોત પ્રગટાવી જાય
એજ જીવનમાં કલમની કેડીએ ચાલતા,કલમ પ્રેમીઓને પ્રેરણા આપી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
સમયને સમજી ચાલતા દેહપર કૃપા થાય,જે કલમપ્રેમીમાતાનો પ્રેમ કહેવાય
કલમ પકડતા પ્રેરણામળે જે સમયે સચવાય,જે કુદરતની કૃપાથીજ સમજાય
પવિત્રપ્રેમથી કૃપા મળે જે કલમપ્રેમીઓને,માતાની પવિત્રકૃપાએ રચના થાય
એજ કૃપા મળે માતા સરસ્વતીની જીવનમાં,એ કલમની કેડીએ મળતી જાય
....પાવન કૃપાથી કલમ પકડતા,મગજને પ્રેરણા થાય જે કલમથી લખાઈ જાય.
#############################################################