December 30th 2022

પવિત્રકૃપા મમ્મીની

 PM મોદીની માતા હિરાબેનને લખ્યો ખેડૂતે ભાવુક પત્રઃ 'પુરો દેશ તમને થેન્ક યૂ કહેશે, એક માઁ જ દિકરાને...'  
              પવિત્રકૃપા મમ્મીની

તાઃ૩૦/૧૨/૨૦૨૨.(હિરાબાને શ્રધ્ધાજલી) પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્ર શ્રધ્ધાથી મળેલદેહથી મમ્મી હિરાબાની,પવિત્રકૃપાથી સમાજનીસેવા કરી જાય
શ્રી નરેંદ્રભાઈ મોદી માતાનીકૃપાએ,પ્રથમ એ ગુજરાતના મુખ્યપ્રધાનથીજ ઓળખાય
....મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
જીવને અવનીપર જન્મ મળે માનવદેહથી,જે નિરાધાર દેહથીજ જીવને બચાવી જાય
સમયે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન,જે મમ્મી હિરાબાને ગાંધીનગર લાવી જાય
પવિત્ર આશિર્વાદ અંતરથી મળે સંતાનને,એ સમાજની પવિત્રરાહે સેવા કરાવી જાય
ગુજરાતમાં સામાજીક કર્મકરી જીવનજીવતા,પત્નિ જશોદાબેનથી નાઅપેક્ષાએ જીવાય
....મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
જગતમાં ભારતના ગુજરાતીઓને પવિત્રરાહ મળી,જે જીવનમાં માબાપની કૃપામળીજાય
પવિત્રરાહે જીવન જીવતા ભગવાનની કૃપાએ,સમયે નરેંદ્રભાઈ ભારતના વડાપ્રધાનથાય
માતા હિરાબાના પવિત્ર આશિર્વાદ મળ્યા જીવનમાં,જે પવિત્રરાહે જીવનજીવાડી જાય
સમયે માતાના દેહને પરમાત્માની કૃપાએ,અવનીપર દેહનુ મૃત્યુથતા જીવને મુક્તિમળીજાય
....મળલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,જ્યાં માબાપના આશિવાદ મળી જાય કૃપા.
######################################################################
December 29th 2022

પ્રેરણા પવિત્રરાહે

***જાણો શેરડી ના સાંઈ બાબા નો આ રોચક ઇતિહાસ, એક વાર જરૂર વાંચજો - We Gujjus***
.            પ્રેરણા પવિત્રરાહે

તાઃ૨૯/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહને પ્રેરણા કરવા,સમયે પાર્થીવ ગામમાં જન્મ લઈ જાય
પવિત્રરાહે પ્રેરણાકરવા શેરડીગામમાં આવીજાય,ત્યાં દ્વારકામાઈનો સાથમળીજાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય
જીવને અવનીપર ગતજન્મનાકર્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય 
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાય,એજ સમયની સાચી સમજણથી જીવાય
જગતપર દેહને ધર્મકર્મનોસંબંધ જીવને,શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય એપ્રેરણા કહેવાય
પવિત્રસંત સાંઇબાબા થયા જે પાર્થીવગામમાં જન્મી,શેરડીગામ આવીને પ્રેરી જાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય
સમયે માનવદેહને પવિત્ર પ્રેરણા કરી,જે મળેલ માનવદેહને નાધર્મથી દુર રહેવાય
જગતમાં ભગવાને ભારતદેશમાં જન્મલીધો,જે જીવના દેહને સમયની સમજણથાય
જીવનમાં શ્રધ્ધાથી અલ્લાહ ઇશ્વરને વંદનકરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થઈજાય
માનવદેહથી સંત સાંઇબાબાને વદન કરવા,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાકરાય
....માનવદેહને પ્રેરણા કરવા ભગવાનની કૃપાએ ,સમયે શેરડીના સાંઇબાબાથી ઓળખાય.
#########################################################################
December 28th 2022

ભગવાનની પ્રેરણા

 જાણો ભગવાન વિષ્ણુ વિશે, ક્યારે ધારણ કરશે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર, થશે ત્યારે કળિયુગનો વિનાશ. - Gujarat Page
.            ભગવાનની પ્રેરણા

તાઃ૨૮/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જીવને જગતપર મળેલ માનવદેહ,એ ભગવાનની પાવનકૃપાએજ મળી જાય
અનેકદેહથી બચાવે જીવને અવનીપર,જે નિરાધાર દેહથી બચાવી મેળવાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી મળી જાય,જે દેહને ભક્તિરાહઆપી જાય
જીવનેમળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
જગતમાં મળૅલમાનવદેહથી જીવનુ આગમનથાય,જે ભગવાનનીપ્રેરણાકહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
ભગવાને જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જે માનવદેહને પ્રેરણાકરી જાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાત
માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે માનવદેહનેશ્રધ્ધાથીધરમાં ભક્તિકરાવીજાય 
હિંદુધર્મમાં ભક્તિ ભગવાનની ભક્તિકરતા,અંતે જીવપર કૃપાએમુક્તિ મળીજાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
####################################################################
December 27th 2022

વક્રતુંડ મહાકાય

 ***Parthiv Patel Quotes | YourQuote***
.             વક્રતુંડ મહાકાય

તાઃ૨૭/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
  
પવિત્રકૃપા મળી પિતા મહાદેવની.જે જીવનમાં પવિત્ર ગણપતિથી ઓળખાય
માતા પાર્વતીના આશિર્વાદ મળ્યા સંતાનને,જે હિંદુધર્મમાં વિઘ્નહર્તા કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ગણપતિને શ્રીગણેશાય નમઃથી પુંજાય
જીવના માનવદેહના એ ભાગ્યવિધાતાય કહેવાય,કૃપાએ દેહને સુખમળીજાય
ભગવાનના દેહની શ્રધ્ધાથી પુંજાકરતા,પવિત્રકૃપાએ દેહનેપવિત્રરાહ મળીજાય
પ્રભુની પાવનકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી ભગવાન અનેકદેહથીજન્મીજાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
પરમકૃપાળુ હિંદુધર્મમાં શ્રીગણેશ કહેવાય,જે સમયે રિધ્ધીસિધ્ધીના પતિદેવથાય
પિતા શંકરભગવાનની કૃપામળી,એ ગણપતિ શુભ અને લાભના પિતાથઈજાય
હિંદુધર્મમાં મળેલમાનવદેહના એ ભાગ્યવીધાતા થાય,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
શંકર ભગવાનના પરિવારમાં,શ્રીગણેશ એ પવિત્ર કૃપાળુ સંતાન  પણ કહેવાય
....મળેલ માનવદેહપર સમયેજ પવિત્રકૃપા કરે,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
******************************************************************
---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---ૐ---
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 25th 2022

પરમાત્માની પવિત્રકૃપા

 ભગવાન વિષ્ણુજીની કૃપા મેળવવા માટે ગણાય છે આ સૌથી ઉત્તમ સમય
.            પરમાત્માની પવિત્રકૃપા

તાઃ૨૫/૧૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે નાકોઇ દેહથી કદી દુર રહીને જવાય
એ અદભુતલીલા કુદરતની અવનીપર,જે જીવનાદેહને સમયેજ સમજાઈ જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે મળેલદેહને,જે સમયે જીવને થયેલકર્મથી સમજાય
લાગણી મોહની કેડી સમયેજ મળે દેહને,એ કળીયુગની કેડીથી પકડીને ચલાય
નાજીવનમાં કોઇજ પ્રેરણા મળે દેહને,પ્રભુની કૃપાએ જીવને મુક્તિજ મળીજાય
શ્રધ્ધારાખીને જીવને સમયે મળેલમાનવદેહને,ભગવાનની ભક્તિનીરાહ મેળવાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
અવનીપર જીવને આગમનમળે દેહથી,પ્રભુનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
મળેલ માનવદેહને સમયની સમજણ મળે,જે પવિત્ર ભગવાનની કૃપાએ સમજાય
જીવને પવિત્ર દેહ મળે જગતપર,જે ક્ળીયુગની અનેક તકલીફથીય બચાવી જાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણા ભારતદેહથી મળી,જ્યાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
....જીવને જન્મમરણનો સંબંધ સમયે મળતો જાય,પ્રભુકૃપાએ પાવનકર્મ કરાવી જાય.
###################################################################
December 23rd 2022

પ્રભાતે પવિત્ર શક્તિશાળી

***Kathi Darbar Yuva Group Rajkot***
.            પ્રભાતે પવિત્રશક્તિશાળી  

તાઃ૨૩/૧૨/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પ્રભાતે ભગવાનની પવિત્ર કૃપાથી,પવિત્રશક્તિશાળી સુર્યદેવના દર્શન થાય
જીવને મળેલદેહને દીવસે પ્રભુની કૃપાએ,સમયની સાથે જીવનમાં પ્રેરણા આપી જાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
જીવનમાં પ્રત્યક્ષ સુર્યદેવના દર્શનથી મળેલદેહને,સવાર સાંજથી કર્મનીરાહ મળી જાય
પરમકૃપાળુ અને પવિત્રશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે જીવનાદેહથી કૃપા અનુભવાય
પવિત્ર સુર્યનારાયણને પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનો જાપકરતા કૃપા મળીજાય
જગતપર જીવના દેહને દરરોજ કૃપાજ મળે,જે સુર્યદેવથી દેહને સવાર સાંજ મળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના પત્નિ રાંદલમાતાની ગરમાં પુંજા કરાય
જગતંમાં પવિત્ર શક્તિશાળી ભગવાનના દેહછે,જે સમયે ભારતદેશમાં જન્મ લઈ જાય
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્ર સમયે પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહના જીવને પરમાત્માની પાવનકૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય
##########################################################################

	
December 23rd 2022

ભજનભક્તિનો સંગ

 ***Kishore_Satsang_Prarambh_o.pmd***
.             ભજનભક્તિનો સંગ

તાઃ૨૩/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહ પર પરમાત્માની પાવનકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
ના જીવનમાં કોઇજ આશા કે અપેક્ષારહે,એ ભગવાનની પવિત્ર કૃપાથીજ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
જગતમાં જીવને પ્રભુની પવિત્રકૃપાની રાહમળે,જે જીવના દેહને પવિત્રરાહ આપીજાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને સમય સાથેજ લઈ જન્મ કરાવી જાય   
નિરાધારદેહ એ જીવને આગમનવિદાયથી મળતોજાય,માનવદેહ એપ્રભુકૃપાજ કહેવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જન્મ મળતા અનુભવ આપી જીવાડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
અદભુતલીલા કુદરતની જગતમાં અનેકરાહે દેખાય,સમયે દેહને ભક્તિનીરાહ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીભક્તિ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
જીવનમાં સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં ભજન અનેભક્તિ આપી જાય 
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
############################################################################
December 22nd 2022

પ્રભુકૃપા સમયનો

 start your new year with these powerful ganesha mantra
             પ્રભુકૃપા સમયનો  

તાઃ૨૨/૧૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ     
    
જગતમાં જીવને સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ છે,ના કોઇ જીવથી કદી દુર રહેવાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ સમયનો સાથ મળે,જે પવિત્રકર્મથી પ્રેરી જાય
અવનીપર અનેકદેહથી  આગમન મળે જીવને,જે મળેલદેહથી જીવને સમજાય  
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનો કહેવાય,જે જન્મમરણથીજ મળે
જીવનમાં નાકોઇ સત્કર્મનો સંગાથમળે,જે નિરાધારદેહથી આગમનવિદાયથાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
જીવને સમયે અવનીપર માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાય મળી જાય 
જીવનમાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજા કરાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય
પ્તભુની પવિત્રકૃપા મળે જીવને,એ ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જે પવિત્રરાહે જીવને મુક્તિઆપી જાય
.....આ અદભુતલીલા જગતમાં પરમાત્માની,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવી જાય.
********************************************************************
December 21st 2022

પવિત્ર ભક્તિનો પ્રેમ

***ચાતુર્માસમાં કરો આ 5 નિયમનું પાલન; ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત કરો*** 
             પવિત્ર ભક્તિનો પ્રેમ

તાઃ૨૧/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      
                        
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે પ્રભુની કૃપાભારતદેશથી પ્રસરી જાય
દુનીયામાં પવિત્રધર્મની પ્રેરણા કરવા,ભગવાન પવિત્રદેવ અને દેવીઓથી જન્મલઈજાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય. 
ભગવાનની પવિત્રકૃપાથી જીવને માનવદેહ મળે,જે મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરાય
જગતમાં જીવનેજન્મમરણનો સંબંધસમયે,પ્રભુકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવીજાય
મળેલ માનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇ માનવદેહના જીવથી કદી દુરરહેવાય
જીવને સમયે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,જે જીવને નિરાધાર દેહ કહેવાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ છે,જે ભગવાનનીકૃપાએ ભારતદેશથી માનવદેહને મળીજાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ઉતારાય
ભગવાનની પવિત્રકૃપા મળૅ જીવનાદેહને,જે જીવનમાં સત્કર્મનો સંગાથ સુખ આપીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરતા,પરિવારનો પ્રેમમળે સમયે જીવને મુક્તિ મળી જાય
.....હિંદુધર્મની આ પવિત્રપ્રેરણા જગતમાં પ્રસરી,જે શ્રધ્ધાળુ ભક્તોથી અનેક મદીર થઈ જાય.
############################################################################
December 20th 2022

સમયની આસાંકળ

 લગ્નનો અર્થ શારીરિક સુખ મેળવવાનો છે? જાણો શું કહ્યું અદાલતે | Does marriage mean physical happiness? Know what the court said -Gujarat First
.           સમયની આસાંકળ

તાઃ૨૦/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ       
     
જગતમાં પરમાત્માની પવિત્રકૃપાએ,જીવને સમયે જન્મથી માનવદેહ મળી જાય
અવનીપર અનેકદેહથી જીવને આગમનમળે,માનવદેહએ ભગવાનનીકૃપાકહેવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
જીવનુ અવનીપરનુ આગમન એદેહથી મેળવાય,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
અનેકદેહથી જીવને જન્મમળે જગતમાં,પ્રાણીપશુજાનવરપક્ષી જેનિરધાર કહેવાય
માનવદેહને પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ માનવદેહને જીવનમાં કર્મકરાવી જાય
અવનીપર સમયે જીવનેઆગમન મળે,જે ગતજન્મના આગમનના કર્મથીમેળવાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
માનવદેહને શ્રધ્ધાથી જીવનજીવતા પ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
ભગવાને જગતમાંહિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકપવિત્રદેહથીજન્મીજાય
પવિત્રદેવ અને દેવીઓથી માનવદેહને જન્મ લીધો,જે શ્રધ્ધાથી ભક્તિએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપ પ્રગટાવીને,આરતી ઉતારીને વંદન કરાય
.....જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇ દેહથી સમયથી દુર રહીને જીવાય.
#####################################################################
Next Page »