December 17th 2022

મળે માતાની કૃપા

***આજના સમયમાં કરવી જોઈએ કુળદેવીની આ પ્રાર્થના…. કુળદેવીને માનતા દરેક લોકો ખાસ વાંચે. - Gujaratidayro***
..           મળે માતાની કૃપા 

તાઃ૧૭/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓ જન્મી જાય 
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં શ્રધ્ધારાખીને ધરમાં ધુપદીપ્થી પુંજા કરાય
અનેક પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મલઈ,માનવદેહને પવિત્રરાહાઆપીજાય
એ પરમાત્માની પાવનકૃપા થઈ,જે જીવને મળેલ માનવદેહને મુક્તિ આપીજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને જીવનમાં,ભક્તિ કરતા પવિત્ર પ્રભુનીકૃપાથાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
માતાએ પવિત્રદેહલીધા ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તોને પવિત્રપ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોપર કૃપાકરવા દેવદેવીઓથીજન્મીજાય
માતાના અનેક પવિત્રદેહછે જેમની પુંજા,જીવને મળેલમાનવદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં ધુપદીપ કરીને,માતાની આરતીકરીને વંદન કરાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
##################################################################