December 23rd 2022

પ્રભાતે પવિત્ર શક્તિશાળી

***Kathi Darbar Yuva Group Rajkot***
.            પ્રભાતે પવિત્રશક્તિશાળી  

તાઃ૨૩/૧૨/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પ્રભાતે ભગવાનની પવિત્ર કૃપાથી,પવિત્રશક્તિશાળી સુર્યદેવના દર્શન થાય
જીવને મળેલદેહને દીવસે પ્રભુની કૃપાએ,સમયની સાથે જીવનમાં પ્રેરણા આપી જાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
જીવનમાં પ્રત્યક્ષ સુર્યદેવના દર્શનથી મળેલદેહને,સવાર સાંજથી કર્મનીરાહ મળી જાય
પરમકૃપાળુ અને પવિત્રશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે જીવનાદેહથી કૃપા અનુભવાય
પવિત્ર સુર્યનારાયણને પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનો જાપકરતા કૃપા મળીજાય
જગતપર જીવના દેહને દરરોજ કૃપાજ મળે,જે સુર્યદેવથી દેહને સવાર સાંજ મળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના પત્નિ રાંદલમાતાની ગરમાં પુંજા કરાય
જગતંમાં પવિત્ર શક્તિશાળી ભગવાનના દેહછે,જે સમયે ભારતદેશમાં જન્મ લઈ જાય
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્ર સમયે પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહના જીવને પરમાત્માની પાવનકૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય
##########################################################################

	
December 23rd 2022

ભજનભક્તિનો સંગ

 ***Kishore_Satsang_Prarambh_o.pmd***
.             ભજનભક્તિનો સંગ

તાઃ૨૩/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહ પર પરમાત્માની પાવનકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય
ના જીવનમાં કોઇજ આશા કે અપેક્ષારહે,એ ભગવાનની પવિત્ર કૃપાથીજ મેળવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
જગતમાં જીવને પ્રભુની પવિત્રકૃપાની રાહમળે,જે જીવના દેહને પવિત્રરાહ આપીજાય
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને સમય સાથેજ લઈ જન્મ કરાવી જાય   
નિરાધારદેહ એ જીવને આગમનવિદાયથી મળતોજાય,માનવદેહ એપ્રભુકૃપાજ કહેવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જન્મ મળતા અનુભવ આપી જીવાડી જાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
અદભુતલીલા કુદરતની જગતમાં અનેકરાહે દેખાય,સમયે દેહને ભક્તિનીરાહ આપીજાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીભક્તિ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્ર્દેહથી જન્મીજાય
જીવનમાં સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે જીવનમાં ભજન અનેભક્તિ આપી જાય 
.....જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જગતમાં ના કોઇ જીવથી કદીય દુર રહી જીવાય.
############################################################################