December 15th 2022

મળે માનવદેહ

 Gayatri Mantra: Giving the desired fruit is like kalpavriksha | Sandesh
.            મળે માનવદેહ 

તાઃ૧૫/૧૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને ગતજન્મના માનવદેહના થયેલકર્મથી,અવનીપર પ્રભુકૃપાએ માનવદેહ મળે
જે મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
જગતમાં અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,જે ભારતદેશથીજ પ્રેરી જાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,એ જીવપર કૃપાકરીજાય
હિંદુધર્મથી જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણા કરીજાય,એ પ્રભુકૃપાએજ સમજાય
અનેક લવિત્રદેહ ભગવાનના થયા ભારતથી,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
જગતમાં કળીયુગનીઅસરથી જીવનાદેહને,મોહમાયાની સાંકળથી તકલીફમળીજાય
માનવદેહને સમયસમજીને જીવન જીવતા,ભગવાનની પાવનકૃપાથી જીવન જીવાય
જગતમાં મળેલદેહને પવિત્રરાહ મળે,એ પવિત્રભારતદેશથી પ્રભુની કૃપા મેળવાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
સમયને નાપકડાય કોઇજ દેહથી અવનીપર,એ પવિત્ર પ્રેરણામળે પ્રભુની કૃપાએ
પવિત્ર પરમાત્માનાદેહ એજીવને મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે જીવવા પ્રેરીજાય
જીવને જગતપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે સમયસાથેજ જીવાડીજાય
મળેલદેહને શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરવા,ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
#########################################################################