December 28th 2022
. ભગવાનની પ્રેરણા
તાઃ૨૮/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જગતપર મળેલ માનવદેહ,એ ભગવાનની પાવનકૃપાએજ મળી જાય
અનેકદેહથી બચાવે જીવને અવનીપર,જે નિરાધાર દેહથી બચાવી મેળવાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી મળી જાય,જે દેહને ભક્તિરાહઆપી જાય
જીવનેમળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી અનુભવ થાય
જગતમાં મળૅલમાનવદેહથી જીવનુ આગમનથાય,જે ભગવાનનીપ્રેરણાકહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમા અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
ભગવાને જગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જે માનવદેહને પ્રેરણાકરી જાય
પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,એ પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવી જાત
માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે માનવદેહનેશ્રધ્ધાથીધરમાં ભક્તિકરાવીજાય
હિંદુધર્મમાં ભક્તિ ભગવાનની ભક્તિકરતા,અંતે જીવપર કૃપાએમુક્તિ મળીજાય
....માનવદેહથી જીવને જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય,જે પવિત્ર કર્મ કરાવી જાય.
####################################################################