December 5th 2022

શબ્દોની સાંકળ

  ***God saraswati image wallpapers | maa saraswati photo pic pictures***
.             શબ્દોની સાંકળ

તાઃ૫/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુધર્મમાં કલમની પવિત્ર પ્રેરણા મળે,જે માતા અરસ્વતીની કલમનીકૃપા મેળવાય 
મળેલ માનવદેહને માતાની પવિત્રકૃપાએ,કલમનીપવિત્ર્રરાહમળે એ રચનાકરાવીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
અદભુતલીલા અવનીપરમળે જીવનામાનવદેહને,જે હીંદુધર્મમાં પ્રભુનીપુંજા કરાવીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની ધુપદીપથી પુંજા કરીને,પ્રભુની આરતી વંદના કરાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓના પવિત્રજન્મથી,ભારતદેશને જગતમાં પવિત્રદેશકરીજાય
માતા સરસ્વતી એ કલમની માતા છે,જેમની કૃપાએ કલમપ્રેમીઓનો પ્રેમ મળીજાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
ભગવાનની પવિતત્રકૃપા કહેવાય જે માનવદેહને,માતાની પવિત્રકૃપાએ કલાને સચવાય
કલાની પવિત્ર્રાહે અનેક રચનાસંગે કલાને પકડીને,રજુકરતા અનેકપ્રેમીઓખુશ કરીજાય
માતાસરસ્વતીએ મળેલમાનવદેહને પ્રેરણાકરી,જીવને પવિત્રપ્રેરણાએ જીવનજીવાડીજાય 
હિંદ્દુ ધર્મમાં પરમાત્માએ લીધેલદેહથી,મળેલ માનવદેહને પવિત્રરાહે દેહને જીવાડી જાય
.....જીવને જગતમાં માનવદેહથી જન્મ મળે,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળી જાય.
##########################################################################