December 23rd 2022

પ્રભાતે પવિત્ર શક્તિશાળી

***Kathi Darbar Yuva Group Rajkot***
.            પ્રભાતે પવિત્રશક્તિશાળી  

તાઃ૨૩/૧૨/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પ્રભાતે ભગવાનની પવિત્ર કૃપાથી,પવિત્રશક્તિશાળી સુર્યદેવના દર્શન થાય
જીવને મળેલદેહને દીવસે પ્રભુની કૃપાએ,સમયની સાથે જીવનમાં પ્રેરણા આપી જાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
જીવનમાં પ્રત્યક્ષ સુર્યદેવના દર્શનથી મળેલદેહને,સવાર સાંજથી કર્મનીરાહ મળી જાય
પરમકૃપાળુ અને પવિત્રશક્તિશાળી સુર્યદેવ કહેવાય,જે જીવનાદેહથી કૃપા અનુભવાય
પવિત્ર સુર્યનારાયણને પ્રભાતે ૐ હ્રી સુર્યાય નમઃના,મંત્રનો જાપકરતા કૃપા મળીજાય
જગતપર જીવના દેહને દરરોજ કૃપાજ મળે,જે સુર્યદેવથી દેહને સવાર સાંજ મળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મમાં પવિત્ર શક્તિશાળી દેવ છે,જેમના પત્નિ રાંદલમાતાની ગરમાં પુંજા કરાય
જગતંમાં પવિત્ર શક્તિશાળી ભગવાનના દેહછે,જે સમયે ભારતદેશમાં જન્મ લઈ જાય
દુનીયામાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્ર સમયે પ્રેરણા કરી જાય
મળેલમાનવદેહના જીવને પરમાત્માની પાવનકૃપાએ,સમયે જન્મમરણથી મુક્તિમળીજાય
....જગતમાં સુર્યદેવના આગમનથી મળેલદેહને,જીવનમાં સવાર મળીજાય જે પ્રભુકૃપા કહેવાય
##########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment