December 19th 2022

પવિત્ર પ્રભુનોપ્રેમ

 ***જો શ્રાવણ મહિના માં આવા સપના આવે તો સમજવું કે ભગવાન શિવ ની અપાર કૃપા વરસવા જઈ રહી છે, જીવન માં બધું સારું થઈ જશે.***
.             પવિત્ર પ્રભુનોપ્રેમ 

તાઃ૧૯/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જે મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવાજ પ્રેરી જાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે અનેકદેહથી જીવને આગમન આપીજાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
જીવને જગતપર અનેકદેહથી જન્મ મળી જાય,ના કોઇજ દેહથી કદી દુર રહેવાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારદેહ કહેવાય,જીવનમાં નાકોઇ સમજણ અડીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધારાખીને ભક્તિ કરી જાય
જીવને મળેલદેહને પવિત્ર પ્રભુનોપ્રેમ મળે,જીવનમાં એ નિરાધારદેહથી જીવી જાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે ભારતમાં દેવ અને દેવીઓથી પુંજા કરાય
જીવને જ્ન્મથી મળેલદેહને કર્મનો સંબંધમળે,જે જીવને આગમનવિદાય આપીજાય
જગતપર જીવને જન્મમરણનો સંબંધમળે,પરમાત્માની પાવનકૃપાએ મુક્તિમળીજાય 
પવિત્રકૃપા ભગવાનની માનવ દેહપર,જ્યાં મળેલદેહથી ના આશાઅપેક્ષાને રખાય
.....પવિત્ર હિંદુધર્મ થયો ભારતદેશથી અવનીપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય 
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

December 18th 2022

જ્યોત પાવનરાહની

***Mogarana phool: 2018***
.           જ્યોત પાવનરાહની

તાઃ૧૮/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને સમયે મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળતો જાય 
નાકોઇ આશા અપેક્ષાનો સંગાથરહે,કે દેહને જીવનમાં મોહમાયા સ્પર્શીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મ લઈ,દુનીયામાં હિંદુધર્મથી પ્રેરી જાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં જીવનમાં ભગવાનની પુંજાકરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહ મળીજાય 
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
જીવને પ્રભુકૃપાએ અવનીપર માનવદેહ મળે,એ નિરધારદેહથી બચાવી જાય
જગતમાં જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર કહેવાય
અવનીપરનુ આગમન દેહનુ,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
################################################################
December 17th 2022

મળે માતાની કૃપા

***આજના સમયમાં કરવી જોઈએ કુળદેવીની આ પ્રાર્થના…. કુળદેવીને માનતા દરેક લોકો ખાસ વાંચે. - Gujaratidayro***
..           મળે માતાની કૃપા 

તાઃ૧૭/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્ર ભારતદેશ થયો,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર દેવદેવીઓ જન્મી જાય 
અવનીપર સમયે જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ મેળવાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં શ્રધ્ધારાખીને ધરમાં ધુપદીપ્થી પુંજા કરાય
અનેક પવિત્ર દેવદેવીઓથી ભારતમાં જન્મલઈ,માનવદેહને પવિત્રરાહાઆપીજાય
એ પરમાત્માની પાવનકૃપા થઈ,જે જીવને મળેલ માનવદેહને મુક્તિ આપીજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને જીવનમાં,ભક્તિ કરતા પવિત્ર પ્રભુનીકૃપાથાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
માતાએ પવિત્રદેહલીધા ભારતદેશમાં,જે હિંદુધર્મમાં ભક્તોને પવિત્રપ્રેરણાકરીજાય
ભગવાનની અદભુતકૃપા કહેવાય,જે ભક્તોપર કૃપાકરવા દેવદેવીઓથીજન્મીજાય
માતાના અનેક પવિત્રદેહછે જેમની પુંજા,જીવને મળેલમાનવદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં ધુપદીપ કરીને,માતાની આરતીકરીને વંદન કરાય
.....જગતમાં જીવને અનેકદેહથી કર્મ મલૅ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય.
##################################################################
       

 

December 16th 2022

નિખાલસ પ્રેમનીરાહ

 તમારી દૃષ્ટિએ પ્રેમ એટલે શું ? - Blogs in Gujarati - Gujaratilexicon
.             નિખાલસ પ્રેમનીરાહ 

તાઃ૧૬/૧૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રપ્રેમ કરાય,ત્યાં નિખાલસપ્રેમ પકડીને મળી જાય
પરમાત્માની પાવનકૃપા મળી મળેલદેહને,જે ના કોઇ અપેક્ષાઆશા અડીજાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
મળેલ્ દેહને જીવનમાં પવિત્રપ્રેમમળે,એ પવિત્રપ્રેમ પારખીને મળવા આવી જાય
મળે માબાપના આશિર્વાદ અને પ્રભુનીકૃપા,જે લાગણીને પારખી મને મળીજાય
ના મોહમાયાની ચાદરઅડે દેહને,એ મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેમ આપીજાય
પ્રેમ પારખીને જીવન જીવતા દેહને,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળી જાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
કુદરતની અદબુતલીલા અવનીપર,ના સમયથી કોઇથી દુર રહીને જીવનજીવાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એ જગતપર નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ,એ નિરધારદેહથી જીવન જીવીજાય 
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
===================================================================
December 15th 2022

મળે માનવદેહ

 Gayatri Mantra: Giving the desired fruit is like kalpavriksha | Sandesh
.            મળે માનવદેહ 

તાઃ૧૫/૧૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને ગતજન્મના માનવદેહના થયેલકર્મથી,અવનીપર પ્રભુકૃપાએ માનવદેહ મળે
જે મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવા,શ્રધ્ધારાખીને ભગવાનની પુંજાકરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
જગતમાં અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,જે ભારતદેશથીજ પ્રેરી જાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,એ જીવપર કૃપાકરીજાય
હિંદુધર્મથી જગતમાં માનવદેહને પવિત્ર પ્રેરણા કરીજાય,એ પ્રભુકૃપાએજ સમજાય
અનેક લવિત્રદેહ ભગવાનના થયા ભારતથી,જેમની શ્રધ્ધાથીજ ઘરમાં પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
મળેલ માનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
જગતમાં કળીયુગનીઅસરથી જીવનાદેહને,મોહમાયાની સાંકળથી તકલીફમળીજાય
માનવદેહને સમયસમજીને જીવન જીવતા,ભગવાનની પાવનકૃપાથી જીવન જીવાય
જગતમાં મળેલદેહને પવિત્રરાહ મળે,એ પવિત્રભારતદેશથી પ્રભુની કૃપા મેળવાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
સમયને નાપકડાય કોઇજ દેહથી અવનીપર,એ પવિત્ર પ્રેરણામળે પ્રભુની કૃપાએ
પવિત્ર પરમાત્માનાદેહ એજીવને મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે જીવવા પ્રેરીજાય
જીવને જગતપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે સમયસાથેજ જીવાડીજાય
મળેલદેહને શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની પુંજા કરવા,ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુની કૃપાએ સુખ આપી જાય.
#########################################################################


	
December 14th 2022

પવિત્ર શક્તિશાળી

 
.            પવિત્ર શક્તિશાળી  

તાઃ૧૪/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલમાનવદેહને પાવનરાહ મળી,જે હિન્દુધર્મથી પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશમાં પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે દેશને પવિત્ર કરી જાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,નાકોઇ જીવથી જન્મમરણથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે પ્રાણીપશુજાનવર પક્ષીથી બચાવી જાય
જીવને માનવદેહ મળે એ પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મળી જાય
જગતમાં હિન્દુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથીજન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય 
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી દેવ અને દેવીઓની,સવારસાંજ આરતી ઉતારાય
પવિત્રકૃપાળુ દેવદેવીઓનીકૃપા મળૅ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય 
પરમકૃપાળુ શક્તિશાળી ભગવાન છે જગતમાં,જે ભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
અનેકશક્તિશાળી દેહ લીધા છે ભગવાને,જેમની સમયે શ્રધ્ધાથી ઘરમાં પુંજાય કરાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
ભગવાનની જન્મથી દેવ અને દેવીઓની કૃપામળૅ,જેમની પવિત્રરાહે દેહથી પુંજાકરાય
માનવદેહને પરમાત્માની કૃપાએ સમયેપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિનીરાહ આપીજાય 
મળેલદેહપર ઇર્શાથી જીવતાદેહની નજર પડે,એ માનવદેહને જીવનમાં દુઃખ દઈ જાય
પરમાત્માને શ્રધ્ધાથી ઘરમાં પ્રાર્થના કરતા,ભગવાનના પવિત્રદેહથી ભક્તનેબચાવીજાય  
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
###########################################################################
...ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ....
============================================================================
December 13th 2022

પવિત્ર મેલડીમાતા

***The story and significance of the birth of Shri Meldi Mataji – News18 Gujarati***
.             પવિત્ર મેલડી માતા    

તાઃ૧૩/૧૨/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ       

પવિત્ર હિંદુધર્મમાં દેવદેવીઓથી ભારતદેશમાં,પ્રભુકૃપાએ જન્મથી દેહ લઈ જાય
એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,નાકોઇ માનવદેહથી ભક્તિથી દુરરહેવાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,જીવનમાં શાંંતિની રાહ મળી જાય
શ્રધ્ધારાખીને પવિત્ર મેલડી માતાને,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાઇ જાય
જય મેલડી માતા જય મેલડી માતાના મંત્ર કરીનેજ,માતાને ઘરમાંજ વંદન કરાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,નાસમયની સાંકળથી બચી જવાય
પાવનકૃપાએ મળેલ માનવદેહથી માતા મેલડીની,ઘરના મંદીરમાં માતાનીપુંજાકરાય 
જીવને મળેલ માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય,જે જીવનમાં સમયસમજીને જીવીજાય
પવિત્રહિંદુધર્મમાં અનેકદેહથી જન્મીજાય,મેલડીમાતાની કૃપાએ જીવનેમુક્તિમળીજાય
.....પવિત્રકૃપાળુ મેલડીમાતાએ જન્મલીધો,શ્રધ્ધારાખીને માતાને વંદનકરતા કૃપા મળીજાય.
#######################################################################
December 12th 2022

પવિત્ર પ્રેમનીકેડી

નવરાત્રિમાં માતા દુર્ગાના આ મંદિરમાં થાય છે બધી ઇચ્છાઓ પૂરી, તમે પણ પહોંચો 
           પવિત્ર પ્રેમનીકેડી  

તાઃ૧૨/૧૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માની કૃપા મળી જાય
ના મોહમાયાનો સંગાથ મળે જીવનમાં,જે પાવનરાહે જીવન જીવાડી જાય
 .....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય. 
અવનીપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇથી દેહથી કદી છટકાય 
માનવદેહ એપાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડીજાય 
જીવનમાં ભગવાનની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધા રાખીને ઘ્રરમાંજ પુંજા કરાય 
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધમ્ળે,જે જીવને જન્મમરણઆપીજાય 
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
પરમાત્માએ ભારતદેશની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાય
જગતમાં જીવને અનેકદેહથી આગમનમળે,જે સમયની સાંકળ પકડાવીજાય
જન્મમરણથી જીવનુ આગમનથાય,સમયે જીવને નિરાધારદેહથી બચાવીજાય
.....એ જીવને મળેલ માનવદેહને સમયસાથે ચલાય,ના ઉંમરની કોઇ અસર થાય.
*******************************************************************

	
December 10th 2022

સમયનો સાથ મળે

 Give your life partner 4 promises, don't break your relationship | Sandesh
.            .સમયનો સાથ મળે  

તાઃ૧૦/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
    
કુદરતની પવિત્રકૃપા નાકોઇથી છોડાય,સમયની સાથે ચાલતા માનવદેહને સમજાય
જીવને અવનીપર સમયેજ માનવદેહમળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
જીવના માનવદેહને સમયે પ્રભુનીકૃપા મળે,જે ભગવાનની પાવનરાહે જ મળીજાય
જગતપર જીવને જન્મમરણથી દેહ મળીજાય,માનવદેહમળે એ પ્રભુની કૃપાકહેવાય 
ભારતદેશને ભગવાનની કૃપા મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનો જન્મ મળતાસમજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
મળેલ માનવદેહને ઉંમરનો સંગાથમળે,જે સમયે બાળપણજુવાનીઘડપણથી દેખાય
અવનીપર જીવનુ દેહથી આગમનથાય,પ્રાણીપશુજાનવરકેપક્ષી એનિરાધાર કહેવાય
જીવને માનવદેહ મળે સમયે,જે મળેલદેહને પ્રભુની કૃપાએ અંતે મુક્તિ મળી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપાએ ધુપદીપકરી પુંજા કરાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
#########################################################################

	
December 9th 2022

ભક્તિની પવિત્રરાહ

           ભક્તિની પવિત્રરાહ 

 તાઃ૯/૧૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં જીવને મળેલ માનવદેહને,સમયની સાથે ચાલવા પ્રભુની પ્રેરણા થાય
અવનીપર મળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,જીવને પ્રભુકૃપાએ આગમનમળે
 .....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
ભગવાનનાદેહની પવિત્ર પ્રેરણામળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાં પ્રસરીજાય 
માનવદેહ એપ્રભુની પાવનકૃપા કહેવાય,જે દેહનાજીવને સમયે પ્રેરણાઆપીજાય 
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતદેશમાં પ્રભુજન્મલઈનેજ પ્રેરી જાય 
પરમાત્માની કૃપાએ જીવને જીવનમાં ભક્તિરાહ મળે,જે શ્રધ્ધાએ જીવાડી જાય
 .....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય. 
ભગવાનના અનેક પવિત્રદેહ્થી જન્મ લઈ,મળેલમાનવદેહને પાવનરાહે લઈ જાય 
શ્રધ્ધા રાખીને માનવદેહને ઘરમાં ધુપદીપ પ્ર્ગટાવી,વંદન કરીને આરતીઉતારાય 
ભક્તિની પવિત્રરાહ પરમાત્માની પ્રેરણાએ મળે,જે ઘરમાંજ પવિત્રપ્રેરણાકરીજાય 
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે દેહનાકર્મથી જીવનેઆગમન આપીજાય 
.....જે જીવને જન્મમરણનો સંગાથ મળે જગતપર,જે દેહને અનેકરાહે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
« Previous PageNext Page »