December 18th 2022

જ્યોત પાવનરાહની

***Mogarana phool: 2018***
.           જ્યોત પાવનરાહની

તાઃ૧૮/૧૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને સમયે મળેલ માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનો સંગાથ મળતો જાય 
નાકોઇ આશા અપેક્ષાનો સંગાથરહે,કે દેહને જીવનમાં મોહમાયા સ્પર્શીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,એ જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મ લઈ,દુનીયામાં હિંદુધર્મથી પ્રેરી જાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં જીવનમાં ભગવાનની પુંજાકરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પ્રભુનીકૃપાએ દેહને પવિત્રરાહ મળીજાય 
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
જીવને પ્રભુકૃપાએ અવનીપર માનવદેહ મળે,એ નિરધારદેહથી બચાવી જાય
જગતમાં જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,જે નિરાધાર કહેવાય
અવનીપરનુ આગમન દેહનુ,જે ગતજન્મના મળેલદેહના થયેલકર્મથી મેળવાય
ભગવાનની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા થાય
.....એ અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલદેહને પાવનરાહે જીવાડી જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment