December 14th 2022

પવિત્ર શક્તિશાળી

 
.            પવિત્ર શક્તિશાળી  

તાઃ૧૪/૧૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલમાનવદેહને પાવનરાહ મળી,જે હિન્દુધર્મથી પરમાત્માની કૃપા કહેવાય
ભારતદેશમાં પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મ લીધો,જે દેશને પવિત્ર કરી જાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
અવનીપર જીવને અનેકદેહથી આગમનમળે,નાકોઇ જીવથી જન્મમરણથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે પ્રાણીપશુજાનવર પક્ષીથી બચાવી જાય
જીવને માનવદેહ મળે એ પરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મના કર્મથી મળી જાય
જગતમાં હિન્દુધર્મમાં ભગવાન પવિત્રદેવદેવીઓથીજન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય 
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપપ્રગટાવી દેવ અને દેવીઓની,સવારસાંજ આરતી ઉતારાય
પવિત્રકૃપાળુ દેવદેવીઓનીકૃપા મળૅ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય 
પરમકૃપાળુ શક્તિશાળી ભગવાન છે જગતમાં,જે ભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
અનેકશક્તિશાળી દેહ લીધા છે ભગવાને,જેમની સમયે શ્રધ્ધાથી ઘરમાં પુંજાય કરાય
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
ભગવાનની જન્મથી દેવ અને દેવીઓની કૃપામળૅ,જેમની પવિત્રરાહે દેહથી પુંજાકરાય
માનવદેહને પરમાત્માની કૃપાએ સમયેપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિનીરાહ આપીજાય 
મળેલદેહપર ઇર્શાથી જીવતાદેહની નજર પડે,એ માનવદેહને જીવનમાં દુઃખ દઈ જાય
પરમાત્માને શ્રધ્ધાથી ઘરમાં પ્રાર્થના કરતા,ભગવાનના પવિત્રદેહથી ભક્તનેબચાવીજાય  
.....જગતમાં પવિત્ર શક્તિશાળી હિંદુધર્મથી,એ દેવ અને દેવીઓથી જન્મલઈ કૃપા કરી જાય.
###########################################################################
...ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ....
============================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment