December 16th 2022

નિખાલસ પ્રેમનીરાહ

 તમારી દૃષ્ટિએ પ્રેમ એટલે શું ? - Blogs in Gujarati - Gujaratilexicon
.             નિખાલસ પ્રેમનીરાહ 

તાઃ૧૬/૧૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને જીવનમાં પવિત્રપ્રેમ કરાય,ત્યાં નિખાલસપ્રેમ પકડીને મળી જાય
પરમાત્માની પાવનકૃપા મળી મળેલદેહને,જે ના કોઇ અપેક્ષાઆશા અડીજાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
મળેલ્ દેહને જીવનમાં પવિત્રપ્રેમમળે,એ પવિત્રપ્રેમ પારખીને મળવા આવી જાય
મળે માબાપના આશિર્વાદ અને પ્રભુનીકૃપા,જે લાગણીને પારખી મને મળીજાય
ના મોહમાયાની ચાદરઅડે દેહને,એ મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેમ આપીજાય
પ્રેમ પારખીને જીવન જીવતા દેહને,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં મળી જાય
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
કુદરતની અદબુતલીલા અવનીપર,ના સમયથી કોઇથી દુર રહીને જીવનજીવાય
જીવના મળેલદેહને જગતમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણથી મળતો જાય
પરમાત્માનીકૃપાએ જીવને માનવદેહમળે,એ જગતપર નિરાધારદેહથી બચાવીજાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીનો દેહ,એ નિરધારદેહથી જીવન જીવીજાય 
....એ અવનીપર મળેલદેહને ભક્તિનો સંગાથ મળે,જે પવિત્ર જીવન જીવાડી જાય.
===================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment