May 31st 2021

માતાનો સાથ

ભગવાન શિવ અને માતા પાર્વતીની લગ્ન કથા જાણો - Mantavya News Gujarati | DailyHunt

.           .માતાનો સાથ

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહની જગતમાં ઓળખાણ થઈ,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
શંકર ભગવાનના લાડલા દીકરા,સંગે માતા પાર્વતીના લાડલાપણ કહેવાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્ર પરમાત્માના દેહથી જન્મ્યા,જે શ્રી શંકર અને પાર્વતીથીઆવી જાય
પરમકૃપાળુ અને પ્રેમાળમાબાપ થયાભારતમાં,પ્રથમપુત્ર શ્રી ગણેશ કહેવાય
બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પછી દીકરી અશોકસુંદરીથી જન્મી જાય
એજ પાવનકૃપા માતા પાર્વતીની,અને પિતા શ્રીશંકરનો પ્રેમપણ મળી જાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્રકૃપા શંકરભગવાન સંગે માતાપાર્વતીની,જેશક્તિશાળી સંતાનથીદેખાય
ગણપતિને હિંદુ ધર્મમાં વિધ્નવિનાયક,સંગે સિધ્ધીવિનાયક દેવ પણ કહેવાય
એજ માનવદેહના ભાગ્યવિધાતા થયા,અને પત્નિ રિધ્ધીઅનેસિધ્ધિ મળીજાય
એ પવિત્રકૃપાએ જીવન જીવતા,શ્રીશંકર અને માતા પાર્વતીની પુંજાય કરાય
 .....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
******************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment