May 31st 2021

શિવ ભોલેનાથ

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરો આ મંત્ર નો જાપ, થશે દરેક મનોકામના પૂર્ણ
.          .શિવ ભોલેનાથ

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ભુમીને પવિત્રકરવા જન્મલીધો,જેમને શંકર ભગવાનથી ઓળખાય
બમબમ ભોલે મહાદેવથી પુંજન કરી,શિવલીંગ પર દુધઅર્ચના કરીને પુંજાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
પાવનરાહ પકડતા રાજા હિમાલયની પુત્રી પાર્વતી,જીવન સંગીની થઈ જાય
હરહર મહાદેવથી વંદનથી ભોલેનાથ હરખાય,સંગે માતા પાર્વતીનીકૃપા થાય
હિંદુ ધરમાં સોમવારના દિવસે પુંજન કરતા,માનવ દેહપર પવિત્ર કૃપા થાય
માતાપાર્વતીની કૃપા મળે,એ મળેલદેહના સંસારને સુખઅનેશાંંતિ આપી જાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
શંકર ભગવાનને અનેક પવિત્ર નામથી પુંજાન,જે ભક્તનીપુંજા સ્વીકારી જાય
ભોલેનાથએ ભક્તોપર ભોળાછે,એ ફક્ત ભક્તનીપુંજાથી કૃપાનો અનુભવ થાય
પરમકૃપાળુ છે ભક્તોપર જેત્રિશુળધારી કહેવાય,જે રક્ષણ ભક્તને બચાવીજાય
પુંજાની પાવનરાહ માનવદેહનેજ મળે,જે શ્ર્ધ્ધાથી ધુપદીપના પુજનથી મેળવાય
....એ પવિત્ર શક્તિશાળી દેવ થયા,જે પવિત્રગંગા નદીને જટાથી વહાવી જાય.
###############################################################

     

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment