પ્રેમ પકડજે
.
.પ્રેમ પકડજે તાઃ૨૮/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રભાવનાથી જીવન જીવતા,મળેલદેહ પર પ્રભુનો પ્રેમ મળી જાય જીવનમાં ના કોઇ તકલીફ અડે,કે નાકોઇ મોહમાયા પણ અડી જાય ....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય. અનેકકર્મનો સંબંધ દેહને જીવનમાં,જે દેહના સમયની સાથે ચાલી જાય ના કોઇજ અપેક્ષા જીવનમાં સ્પર્શે,કે ના કોઇજ માગણી પણ રહીજાય પ્રેમથી આશિર્વાદમળે સંતાનને,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,એ પવિત્રજીવનની રાહથી દેખાય ....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય. જીવનમાં કળીયુગની માયા આંગણેઆવે,નાઅપેક્ષાએ કાયમ દુર રહેવાય સમયની પરખ રાખીને જીવતા મળેલ જીવનમાં,પરમાત્માનીજ કૃપા થાય જે પવિત્રકૃપા પામવા જીવનમાં,માબાપને વંદન કરી આશિર્વાદ મેળવાય શ્રધ્ધા રાખીને પ્રેમને પકડતાજ જીવનમાં.સુખનો સાગર વહેતો થઈ જાય ....જે માબાપના પવિત્ર આશિર્વાદથી,સંતાનને સમયસંગે ચાલતા સમજાઇ જાય. ###############################################################