May 29th 2021

મહાવીર

##હનુમાનજીનાં આ ચમત્કારી નામ લેવાથીજ દૂર થઈ જાય છે તમામ સમસ્યાઓ,જાણીલો કઈ રીતે જાપ કરવા આ નામનાં. - MT News Gujarati##

.           .મહાવીર 

તાઃ૨૯/૫/૨૦૨૧         પ્રદીપ બ્રહ્મભટ્ટ   

બજરંગબલી એ મહાવીર,જે માતા અંજનીના લાડલા દીકરા કહેવાય
અજબશક્તિશાળી ભક્તથયા ભારતમાં,જેને હનુમાનજીથી ઓળખાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
મળેલદેહને પવિત્રકૃપા મળે શ્રીરામની,જે આકાશમાં ઉડતાથી દેખાય
પવિત્રકર્મથી સંજીવની લાવીજાય,જે લક્ષ્મણને બેહોશીથી બચાવીજાય
શ્રીરામની કૃપા મળી જે ભાઈ માટે,ઉડીને હનુમાન પર્વત લાવી જાય
પરમાત્માની પાવનકૃપાએ જગતમાં,એ મહાવીર બજરંગબલી કહેવાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
પવનપુત્ર હનુમાન એ પવિત્રરાહે ભક્તિ કરતા,શ્રી રામના વ્હાલા થાય
પરમ શક્તિશાળી થયા જીવનમાં,જ્યાં સીતાજીને શોધવા ઉડીને જાય
લંકાના જંગલમાં શોધતામળ્યા,જ્યાં શ્રીરામ,લક્ષ્મણને લઈને આવીજાય 
પવિત્રરાહે કર્મકરતા રાજારાવણને મારી,લંકામાં દહનથી સળગાવી જાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
*************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment