November 8th 2017

ભગવાન શંકર

+++++Related image+++++

.               .ભગવાન શંકર

તાઃ૮/૧૧/૨૦૧૭                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાર્ગની પવિત્રરાહ મળેજીવને,જ્યાં પરમાત્મા ભોલેનાથની કૃપા થાય
અજબ શક્તિશાળી એદેવની કૃપાએ,જીવનમાં અનંત શાંન્તિય મળી જાય
 ............ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
માતા પાર્વતીના એ જીવનસાથી,ને ગજાનંદ ગણપતિના એ પિતા કહેવાય
પાવન કૃપાળુની કેડી દીધી અવનીપર,જે પવિત્રગંગાનુ આગમન કરી જાય
પરમ શ્રધ્ધાએ પુંજન કરી દુધની અર્ચના કરતા,નાગદેવની પણ કૃપા થાય 
ભક્તિપ્રેમ એજ નિર્મળભાવના જીવની,મળેલદેહને સુખશાંન્તિ આપી જાય
........... ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં હિમાલયપર ભોલેનાથની ક્ર્પા થાય
પરમકૃપાળુ ભોલેનાથને વંદન કરી પ્રાર્થનાએ જીવને પવિત્રરાહ મળી જાય
શ્રધ્ધા ભાવથી શંકર ભગવાનને વંદન કરતા,જીવને મુક્તિમાર્ગ મળી જાય
આવનજાવનનો સંબંધછુટતા અવનીથી,જીવ પરમાત્માને શરણે આવીજાય
.......... ૐ નમઃ શિવાયના સ્મરણથી,પરમકૃપાળુ શંકર ભગવાનની કૃપા થાય.
===============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment