January 28th 2022

પરમ શક્તિશાળી

 આ શિવ મંત્રોનો જાપ આપશે ગંભીર રોગોથી પણ રક્ષણ, આજથી જ જાપ કરવાનું શરૂ કરી  દો - GujjuRocks | DailyHunt
.            પરમ શક્તિશાળી         

તાઃ૨૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં પરમકૃપાળૂ સંગે પરમશક્તિશાળી,શ્રી સુર્યનારાયણદેવ કહેવાય
અવનીપર અબજો વર્ષોથી પ્રત્યક્ષકૃપાળુ,માનવદેહને દર્શન કરાવી જાય.
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
દરરોજ જગતમાં સવારે દર્શન આપે,જે જગતમાં સૌને સવાર મળીજાય
જગતમાં સવાર મળતા જીવને મળેલદેહને,કર્મનીરાહ રોજ મળતી જાય
સુર્યદેવની આ પવિત્રકૃપાછે અવનીપર,જે દેહને સવારસાંજ આપી જાય
સવારમાં સુર્યદેવને વંદન કરીનેજ,ૐ હ્રીંમ સુર્યાય નમઃથી નમન કરાય
.....એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
પરમપવિત્ર સુર્યદેવના જીવનમાં,જીવનસંગીની રાંદલમાતાની પુંજા કરાય
પરમકૃપાળુ માતાના આશિર્વાદમળે માનવદેહને,વંદન કરી આરતી થાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જેમના દરરોજ ઘેરથીજ દર્શન કરાઇજાય
માનવદેહપર કૃપાકરી પવિત્ર સુર્યદેવે,ભક્તોને ના મંદીરજવાની જરૂરપડે
.... .એવા પરમપ્રત્યક્ષ શક્તિશાલી,શ્રી સુર્યદેવને શ્રધ્ધાથી વંદન કરીને પુંજાય.
################################################################

	
January 28th 2022

પ્રેમ જ્યોત પ્રગટે

સદીઓથી કોઈ તેલ કે દિવાસળીની મદદ વગર અખંડ બળે છે જ્યોતિ! વાંચો જ્વાળાદેવી મંદિરનું અનોખું રહસ્ય
.           પ્રેમ જ્યોત પ્રગટે

તાઃ૨૮/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની ભક્તિની પ્રેરણા થાય 
કુદરતની આ પવિત્રલીલા છે જે પ્રેમ મળતા,જીવનની જ્યોત પ્રગટીજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
કુદરતની આ પવિત્રપ્રેરણા ભક્તોપર,જે સમયની સાથે રહીને પુંજા કરાય 
મળેલ માનવદેહના જીવને સંબંધ,ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
જગતમાં નાકોઇ જીવની તાકાત,કે જે જીવને જન્મમરણનાબંધનથીછુટાય
અવનીપરનુ જીવને મળેલદેહથી આગમનમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
ભગવાનને અનેકદેહથી જન્મમળ્યો ભારતમાં,જે હિંદુ ધર્મને પવિત્રકરીજાય
જીવનેમળેલ માનવદેહને ભગવાને પ્રેરણાકરી,એદેહને ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,જીવને મળેલદેહની જ્યોત પ્રગટીજાય
મળેલ માનવદેહ પર પ્રભુનીકૃપા થાય,જે જીવને મળેલદેહપર કૃપાથઈજાય
....આ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ મળેલદેહથી જીવનમાં ભક્તિ કરાય.
===============================================================
 

January 28th 2022

પવિત્રરાહે પકડજો

  વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનો જન્મ થયેલો - વાંચો ક્યારે છે 2021 નું  મુહૂરત અને પૌરાણિક કથા - Gujarati News & Stories
.            પવિત્રરાહે પકડજો 

તાઃ૨૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,હિંદુધર્મમાં પ્રભુથી પુંજા કરાય
પવિત્રદેવ અને દેવીઓને શ્રધ્ધાથી ધુપદીપકરી,ઘરમાં પગે લાગીને વંદન થાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જે દેહના વર્તનથીજ દેખાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જ્યાં પરમાત્માની પાવનપ્રેરણા મળીજાય
અવનીપર જીવનેઅનેકદેહ મળેં,માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,અવનીપર જીવને માનવદેહ મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
જગતમાં કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે,જે કલમચાહકોને આનંદ આપી જાય
જીવનમાં લાગણી માગણીની કોઇ જરૂર નથી,જે પ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમી માતા સરસ્વતીની પાવનકૃપાએ,હ્યુસ્ટનમાં માતાનોપ્રેમ મળતો જાય
અનેક રચનાઓથી સાહિત્યની રચના કરતા,અનેક રસીકોને વાંચન મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
##################################################################