January 7th 2022

ભગવાનની ભક્તિ

++Today is the coincidence of Shani Pradosh 13th monthly Shivratri and 14th  Somavati Amas | આજે શનિ પ્રદોષ 13મીએ માસિક શિવરાત્રિ અને 14મીએ સોમવતી  અમાસનો સંયોગ - Divya Bhaskar++
.           .ભગવાનની ભક્તિ

તાઃ૭/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રરાહ મળે અવનીપર જીવના મળેલદેહને,એ સમયસાથે કર્મ કરાવીજાય
મળેલ માનવદેહ એ ભગવાનનીકૃપા મળે,જ્યાં જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
મળેલ માનવદેહને પ્રભુનીકૄપા મળે,જે જીવનમાં સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્ર કરવા હિંદુધર્મમાં,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પ્રભુકૃપાએ ભગવાન દેવઅનેદેવીઓથી જન્મ્યા,જેમની ભક્તિ જીવનમાં કરાય
પરમાત્માની પુંજા ઘરમાં ધુપદીપ કરી,શ્રધ્ધારાખીને વંદન કરી અર્ચના કરાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
પવિત્રકૃપાએ પરમાત્માએ અનેકદેહલીધા,જેમને શ્રધ્ધાથી ભગવાન પણકહેવાય
અનેકદેહ લીધા છે ભારતમાં જેમની કૃપા પામવા,અનેક મંદીરમાંય પુંજાકરાય
શ્રધ્ધારાખી મળેલદેહને સમયને સાચવી ચાલતા,પ્રભુની પાવનકૃપાય મળીજાય
ભગવાનની પવિત્રકૃપા જગતમાં મળેલદેહને,જીવને જન્મમરણથીછટકાવી જાય
....જીવને ગતજન્મે મળેલદેહના થયેલ કર્મથી,જગતપર જીવને સમયેદેહ મળી જાય.
=================================================================

	
January 7th 2022

સાચોજ પ્રેમ

મનગમતો પ્રેમ મેળવવા ઇચ્છો છો તો આ દેવી-દેવતાઓને કરો ખુશ | Lagni No Sambandh

.            .સાચોજ પ્રેમ

તાઃ૭/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રેમ મળે પ્રભુનો માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને વંદન કરાય
જીવનમાં અનેકકર્મનો સંબંધ અવનીપર,જે દેહને સમયસાથે લઈ જાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પેમીઓનેજ પ્રેમ આપી જાય
જીવને પરમાત્માની ક્રુપાએ માનવદેહમળે,એજ પ્રેભુના પ્રેમથી મેળવાય
લાગણી મોહને દુર રાખીને ભગવાનની,ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય 
પવિત્રસાચોપ્રેમ મળે પરમાત્માનો દેહને,જે જીવનમાં અનુભવઆપીજાય
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
ભોલે ભંડારી શંકર ભગવાન છે હિંદુધર્મમાં,જે ૐ નમઃશિવાયથીય પુંજાય
માતા પાર્વતીના એપતિદેવ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશના પિતા કહેવાય 
પરમાત્માએ અનેકદેહથી જન્મલીધો ભારતમાં,જે પવિત્રદેશ પણ થઈજાય
પવિત્ર પ્રેમ મળ્યો ભક્તોને ભગવાનનો,એ જીવનમાં અનુભવ આપી જાય 
.....જગતપર કુદરતની આ લીલાજ કહેવાય.જે સમયે મળેલદેહને સમજાય.
############################################################

	
January 7th 2022

પ્રેમનેજ પકડજો

 મનગમતો પ્રેમ મેળવવા ઇચ્છો છો તો આ દેવી-દેવતાઓને કરો ખુશ | Lagni No Sambandh
.            પ્રેમનેજ પકડજો

તાઃ૭/૧/ ૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે સમયસાથે જીવને દેહથી લઈ જાય
માનવદેહ એજ જીવપર પાવનકૃપા કહેવાય,જગતપર જન્મથી આવીજાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
જગતપર મળેલદેહથીજીવનમાં નાકોઇથીછટકાય,કે નાકોઇઅપેક્ષા છોડાય
એ અદભુતલીલા ધરતીપર દેહને સ્પર્શી જાય,નાકોઇથી કદી દુર રહેવાય
માનવદેહથી અપેક્ષાને સાચવવા જીવનમાં,પ્રેમને પકડીનેજ જીવન જીવાય
જે દેહને નિખાલસપ્રેમ મળતા,પ્રભુની કૃપાએ મળેલદેહને સુખ મળી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
અવનીપર મળેલ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,ના કોઇ અપેક્ષા સમજાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે મળેલદેહને જીવનમાં પ્રેમ મળીજાય
પ્રેમ જગતમાં પવિત્રરાહ આપીજાય,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રખાય
જીવનમાં નિખાલસ પ્રેમ મળે સંબંધથી,જે નિર્મળ જીવનનીરાહ આપી જાય
.....જીવને ગતજન્મે મળેલદેહના થયેલકર્મનો સંબંધ,જે જન્મમરણ આપી જાય.
===============================================================