January 20th 2022

પુજ્ય જલારામ

પ્રદીપકુમારની કલમે… » Search Results » જય
              .પુજ્ય જલારામ

તાઃ૨૦/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમા પવિત્રરાહ મળે,જ્યાં સમયસાથે ચાલતા ભક્તિ કરાય
ભારતદેશમાં અનેકદેહથી જન્મ લીધો,જે પ્રભુનીજ કૃપા કહેવાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહને કર્મસાથે ચાલતા,પાવનરાહ મળીજાય
પવિત્રભક્ત જન્મ્યા વિરપુરગામમાં,જે પવિત્ર જલારામ કહેવાય
પવિત્રપુત્રના પિતા પ્રધાનઠક્કર હતા,અને માતા રાજમાઈ હતા
જલારામના નામથી જીવન જીવતા,પરમાત્માને વંદન કરી જાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયસાથેચાલતા સત્કર્મથી જીવાય
પત્ની વિરબાઇનો સાથમળે જીવનમાં,ત્યાં ભુખ્યાને ભોજનદેવાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા,દેહની પરિક્ષાકરવાપ્રભુ આવી જાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે ભગવાનનાદેહને વંદનકરીજાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
=========================================================
January 20th 2022

પવિત્ર સાંઇ

જગમાં સાચુ તારુ નામ..સાઁઈ રામ..

 .            .પવિત્ર સાંઇ

તાઃ૨૦/૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રસંત થયા ભારતમાં માનવદેહથી,એ પાર્થીવ ગામમાં જન્મીજાય
શેરડીગામમાં માનવતા સાચવતા,દ્વારકામાઇની પવિત્રસેવા મળીજાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માને વંદન કરાય
શેરડીગામથી પવિત્રસંતસાંઇબાબા,માનવદેહને શ્રધ્ધાશબુરીથી પ્રેરીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,પ્રભુકૃપાએ સાંઇબાબા મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
મળેલ જન્મને સાર્થકકરવા જીવનમાં,પ્રભુનીભક્તિએ પવિત્રકર્મ થઈજાય
સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માના અનેકદેહની પુંજા કરાય
ભક્તિની પ્રેરણા કરતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણેઆવી કૃપા મળે બાબાની,જે શ્રધ્ધા અને સબુરી સમજાવી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
#############################################################

	
January 20th 2022

પ્રભુનો પ્રેમ મળે

Somvar Vrat Katha - સોમવારની વ્રતકથા - Lakshya Tv
.            .પ્રભુનો પ્રેમ મળે

તાઃ૨૦/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખઆપી જાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે પ્રભુની,જે સમયે સદમાર્ગેલઈ જાય
પરમાત્માની પાવન કૃપામળે ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
પ્રભુની પ્રેરણામળે જ્યાં તાલીપાડીને,મંજીરાવગાડી ભક્તોથીભજન ગવાય
હિંદુધર્મને પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં અનેકદેહથી જન્મલઇજાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જ્યાં જીવનાદેહને મુક્તિ મળી જાય
પાવનરાહે જીવવા પ્રેરણા મળે જીવને,એ હિંદુધર્મથીજ પ્રેરણા આપીજાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા દેખાય
અનેકદેહ લઈ પ્રભુએ ભારતદેશને,હિંદુધર્મથી પવિત્રકરી પ્રેમ આપી જાય 
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
#################################################################




January 20th 2022

પ્રેમની પાવનરાહ

મહાશિવરાત્રી પર પ્રેમ અને શીઘ્ર વિવાહ માટે અજમાવો આ ઉપાયો… |
.           .પ્રેમની પાવનરાહ

તાઃ૨૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવનમાં અનેકરાહે પ્રેમમળે માનવદેહને,જે સમયસાથે ચાલતા સમજાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,એજ પરમાત્માનો કૃપા કહેવાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
લાગણીમાગણીને દુરરાખતા જીવનમાં,પ્રભુકૃપાએ નાકોઇતકલીફ અડીજાય
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધમાનવદેહને,જે પ્રભુકૃપાએ સમયસાથે લઈજાય
પ્રેમમળે પવિત્રસંબંધીઓનો જીવનમાં,એ દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી આવનજાવન મળે,જે પ્રભુકૃપાકહેવાય
મળેલદેહને કૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવપર,જે મળેલદેહને પ્રેમની પાવનરાહ આપીજાય
અજબશક્તિશાળી પ્રભુની કૃપામળે,જે જીવને મળેલદેહને ભક્તિકરાવીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
---------------------------------------------------------------