January 20th 2022

પુજ્ય જલારામ

પ્રદીપકુમારની કલમે… » Search Results » જય
              .પુજ્ય જલારામ

તાઃ૨૦/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમા પવિત્રરાહ મળે,જ્યાં સમયસાથે ચાલતા ભક્તિ કરાય
ભારતદેશમાં અનેકદેહથી જન્મ લીધો,જે પ્રભુનીજ કૃપા કહેવાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહને કર્મસાથે ચાલતા,પાવનરાહ મળીજાય
પવિત્રભક્ત જન્મ્યા વિરપુરગામમાં,જે પવિત્ર જલારામ કહેવાય
પવિત્રપુત્રના પિતા પ્રધાનઠક્કર હતા,અને માતા રાજમાઈ હતા
જલારામના નામથી જીવન જીવતા,પરમાત્માને વંદન કરી જાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયસાથેચાલતા સત્કર્મથી જીવાય
પત્ની વિરબાઇનો સાથમળે જીવનમાં,ત્યાં ભુખ્યાને ભોજનદેવાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા,દેહની પરિક્ષાકરવાપ્રભુ આવી જાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે ભગવાનનાદેહને વંદનકરીજાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
=========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment