January 20th 2022

પ્રભુનો પ્રેમ મળે

Somvar Vrat Katha - સોમવારની વ્રતકથા - Lakshya Tv
.            .પ્રભુનો પ્રેમ મળે

તાઃ૨૦/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખઆપી જાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે પ્રભુની,જે સમયે સદમાર્ગેલઈ જાય
પરમાત્માની પાવન કૃપામળે ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
પ્રભુની પ્રેરણામળે જ્યાં તાલીપાડીને,મંજીરાવગાડી ભક્તોથીભજન ગવાય
હિંદુધર્મને પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં અનેકદેહથી જન્મલઇજાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જ્યાં જીવનાદેહને મુક્તિ મળી જાય
પાવનરાહે જીવવા પ્રેરણા મળે જીવને,એ હિંદુધર્મથીજ પ્રેરણા આપીજાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા દેખાય
અનેકદેહ લઈ પ્રભુએ ભારતદેશને,હિંદુધર્મથી પવિત્રકરી પ્રેમ આપી જાય 
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
#################################################################




No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment