January 27th 2022

પ્રભુનીકૃપા મળે

 જીવનમાં સુખાકારી સર્જાય તો માનવું કે ઈશ્વરની કરુણાનો વરસાદ થયો છે, એની કૃપા  થકી જ સમૃદ્ધિની સરવાણી વહે છે | નવગુજરાત સમય
.            પ્રભુનીકૃપા મળે
    
તાઃ૨૭/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
જીવને અવનીપર સમયેદેહ મળે,જે જીવના ગતજન્મનો સંબધ કહેવાય
માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે પવિત્રકર્મની રાહ આપીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
જીવનાદેહને સમયની સમજણપડે,જે કૃપાએ પવિત્રકર્મજીવનમાં કરીજાય
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જીવને જન્મમરણથીજ સમજાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય
.....ઍ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી ભગવાને,જે ભારતદેશમાં જન્મી જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલઈ,ભારતની ભુમીન પવિત્રકરીજાય
મળૅલદેહના જીવને અનેકદેહનોસંબંધ,જેસમયે જન્મમરણથીજીવનેસમજાય
પરમાત્માની શ્રધ્ધ્ધાથી પુંજા કરતા,જન્મમરણથી જીવને મુક્તિ મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
#############################################################

.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment