January 21st 2022

મળે કુદરતનીકેડી

 સૂર્યદેવને જળ અર્પિત કરતે જળમાં ઉમેરો આ એક વસ્તુ, રોડપતિ માંથી કરોડપતિ બની  જશો - GujjuRocks | DailyHunt
.           મળે કુદરતનીકેડી 

તાઃ૨૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
અવનીપર જીવને મળે માનવદેહ,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જીવને અનેકદેહથી આગમન મળે,જે સમયની પવિત્રરાહે મળી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
ધરતીપર પ્રભુનીકૃપાએ જીવનુ આગમનથાય,જે અનેકદેહથી મેળવાય
જીવને ગતજન્મના દેહનાથયેલકર્મથી,અવનીપર આવનજાવનમળીજાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારી થાય,માનવદેહએ કૃપાએ મેળવાય
જગતપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને સમજણમળે,એ પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની કૃપાએજ સમજાય
પ્રભુનીકૃપાએ મળેલદેહને જીવનમાંસુખમળે,જયાં શ્રધ્ધાથીભક્તિ કરાય
ભગવાન મળેલ માનવદેહપર કૃપાકરવા,અનેકપવિત્રદેહથી જન્મી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
==============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment