January 9th 2022

પવિત્રકૃપાળુ માતા

 importance-of-navratri-festival-in-gujarati - I am Gujarat
.            .પવિત્રકૃપાળુ માતા

તાઃ૯/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાએ પ્રેમ મળે માતાનો હિંદુધર્મમાં,જે મળેલદેહને સુખ આપી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,એ શ્રધ્ધારાખીને ભક્તિકરતા મળી જાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપામળી જીવનમાં,જે મને પવિત્રપ્રેમની રાહ આપીજાય
સમયની સાથે માતાનીકૃપા રહે,જ્યાં ૐ હ્રીંદુર્ગેદુર્ગેરક્ષ્મી સ્વાહાથી પુંજાકરાય
અદભુત કૃપાળુમાતા છે હિંદુધર્મમાં,જે મારા મળેલદેહપર કૃપાએ અનુભવાય
જીવનમાં નાકોઇ માગણી કે લાગણી અડે,એજ માતાની પવિત્રકૃપા કહેવાય 
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
ભારતદેશમાં અનેક દેવઅનેદેવીઓથી જન્મી,જગતમાં એ પવિત્રદેશ કરી જાય
દુર્ગામાતા એ પવિત્રમાતા હિંદુધર્મમાં,એ મહીષાસુરનાદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને પરિવારસહિત ઘરમાં માતાનીપુંજા થાય,એ માતાનોપ્રેમ કહેવાય
પરમશક્તિશાળી માતાછે હિંદુધર્મમાં,જે મળેલ માનવદેહપરસમયે કૃપાકરીજાય
.....પવિત્રધર્મની જ્યોત પ્રગટી ધરતીપર,જે ભારતદેશથી દેવદેવીઓની કૃપા થઈ જાય.
#####################################################################

 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment