January 9th 2022

માનવતાની મહેંક

સુરતમાં માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના, રત્નકલાકારે આઠ લોકોને આપ્યું અંગદાન | TV9 Gujarati
.            માનવતાની મહેંક 

તાઃ૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
અવનીપર જીવને ગતજન્મે મળેલદેહના,થયેલકર્મથી નવો દેહ મળીજાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
જગતમાં પવિત્રક્ર્પાઆપવા પરમાત્મા,ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય
પવિત્ર ધરતી કરી ભારતદેશની,એ જગતમાં હિંદુધર્મને પવિત્ર કરી જાય
અવનીપર મળેલમાનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
એ પવિત્રરાહે જીવન જીવતા,મળેલદેહની,માનવતાની મહેંક પ્રસરી જાય
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
મળેલ માનવદેહને પ્રભાતે સુર્યદેવનેવંદનકરી,ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા છે માનવદેહને,જે પવિત્ર ભાવનાથી પ્રભુનેપુંજાય
આજકાલને નાકોઇઆંબીશકે કેનાકોઇથી છટકાય,એપ્રભુનીકૃપા કહેવાય
મળેલદેહની માનવતાપ્રસરે જીવનમાં,જે પરમાત્માની કૃપાએ જીવાડીજાય 
.....જ્યાં પરમાત્માની કૃપા જીવને મળે,જે જન્મમરણના સંબંધથી અનુભવાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment