January 29th 2022
. સમય નાપકડાય
તાઃ૨૯/૧/૨૦૨૨ પદીપ બ્રહ્મભટ્ટ
જીવને માનવદેહથી જન્મ મળે અવનીપર,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
ગત જન્મના દેહથી થયેલકર્મથી,જીવને બંધનથીજ માનવદેહ મળી જાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપર જીવનુઆગમન એસમયની સાંકળ,પ્રભુનેપ્રાથના કરતાસમજાય
માનવદેહપર ભગવાનની પાવનકૃપા મળે,જે જીવનમાંસમયે સમજાઈજાય
અવનીપરના આગમનને સમજીનેજીવતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
મોહમાયાની ચાદર એકળીયુગનીઅસર,પ્રભુની શ્રધ્ધાભક્તિથી બચીજવાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
અવનીપરના આગમનથીબચવા,પ્રાર્થનાકરતા પ્રભુકૃપાએ મુક્તિ મળીજાય
કળિયુગના સમયથી બચવા માનવદેહને,ભગવાનનીપુંજાકરતા બચીજવાય
દુનીયામાં નાકોઇથી સમયને પકડાય,કે નાતેનાથી દુર રહી જીવનજીવાય
આજ સમયની સાંકળછે અવનીપર,જે ઘરમાં ભક્તિકરતા સમયથીબચાય
....જગતપર નાકોઇ જીવનીતાકાત,જે જન્મમળતા દેહથી કળીયુગથી છટકાય.
==============================================================
No comments yet.