January 28th 2022

પવિત્રરાહે પકડજો

  વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનો જન્મ થયેલો - વાંચો ક્યારે છે 2021 નું  મુહૂરત અને પૌરાણિક કથા - Gujarati News & Stories
.            પવિત્રરાહે પકડજો 

તાઃ૨૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા,હિંદુધર્મમાં પ્રભુથી પુંજા કરાય
પવિત્રદેવ અને દેવીઓને શ્રધ્ધાથી ધુપદીપકરી,ઘરમાં પગે લાગીને વંદન થાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુની પ્રેરણા મળે,જે દેહના વર્તનથીજ દેખાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જ્યાં પરમાત્માની પાવનપ્રેરણા મળીજાય
અવનીપર જીવનેઅનેકદેહ મળેં,માનવદેહ એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જીવને ગત જન્મનાદેહથી થયેલકર્મથી,અવનીપર જીવને માનવદેહ મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
જગતમાં કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે,જે કલમચાહકોને આનંદ આપી જાય
જીવનમાં લાગણી માગણીની કોઇ જરૂર નથી,જે પ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમી માતા સરસ્વતીની પાવનકૃપાએ,હ્યુસ્ટનમાં માતાનોપ્રેમ મળતો જાય
અનેક રચનાઓથી સાહિત્યની રચના કરતા,અનેક રસીકોને વાંચન મળીજાય
.....દેહને કલમની પવિત્રરાહ મળે,જે માતાનીકૃપાએ પ્રેમપકડીને પધારજો કહેવાય.
##################################################################
January 27th 2022

સમજણનો સંગ

જયમહાદેવ - Twitter Search / Twitter
.            સમજણનો સંગ 

તાઃ૨૭/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્ભખટ્ટ 

પાવનરાહ મળે પરમાત્માની કૃપાએ,જે જીવને મળેલદેહને સમજાય
અવનીપર માનવદેહને સમજણનો સંગમળે,જે દેહને સુખઆપીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
માનવદેહથી જીવે જન્મ લીધો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળે
પરમાત્માની એ કૃપાજ કહેવાય,જે જીવને અનેકદેહથી બચાવી જાય
પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધારદેહછે,માનવદેહને સમજણમળીજાય
એજ કૃપા પ્રભુની ભારતદેશથી,જે જીવને મળેલદેહપરકૃપા કરી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રેરણામળે,એ પ્રભુનીકૃપાએ મળીજાય
અવનીપરનાદેહને જીવનમાં જન્મમરણનો સંબંધ,જે સમયસાથેલઈજાય
પ્રભુની પ્રેરણા મળે જીવનાદેહને,જે ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાથાય
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા,અંતે દેહના જીવને મુક્તિ મળીજાય 
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન ભારતમાં,અનેકદેહથી જન્મ લઈ જાય.
*********************************************************

 

January 27th 2022

કુદરતની પવિત્રકૃપા

 આપણું રાષ્ટ્રીય પક્ષી 'મોર': વરસાદના આગમન પૂર્વે તેમનો ટહુકો જ માનવીને કુદરત સાથે જોડી દે છે - Abtak Media
.            કુદરતની પવિત્રકૃપા

તાઃ૨૭/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમાં મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે પવિત્રરાહે જીવન જીવાય
કુદરતની આ છે પાવનકૃપા અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
જગતમાં ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયને પકડીને ચાલતો જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં મળેલદેહપર,જે ભગવાનની સેવાકરી જાય
પ્રભુની અદબુતકૃપા અવનીપર,જે માનવદેહને પ્રેરવા ભારતમાં જન્મલઈજાય
મળેલ માનવદેહના જીવને કર્મનો સંબંધ,જે જીવના દેહની પ્રેરણા કરી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવને જીવનમાં પવિત્રરાહેજ જીવાય
સમયસમજીને ચાલતા મળેલદેહપર,પરમાત્માની પવિત્રકૃપા જીવનમાં થઈજાય
માનવદેહથી જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,એજ પ્રભુનો પ્રેમ કહેવાય
પરમાત્માનીકૃપા જે મળેલદેહને સુખઆપીજાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
....ંમળેલ માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,એ કુદરતની પવિત્રકૃપા કહેવાય
===============================================================
January 27th 2022

પ્રભુનીકૃપા મળે

 જીવનમાં સુખાકારી સર્જાય તો માનવું કે ઈશ્વરની કરુણાનો વરસાદ થયો છે, એની કૃપા  થકી જ સમૃદ્ધિની સરવાણી વહે છે | નવગુજરાત સમય
.            પ્રભુનીકૃપા મળે
    
તાઃ૨૭/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
જીવને અવનીપર સમયેદેહ મળે,જે જીવના ગતજન્મનો સંબધ કહેવાય
માનવદેહ એપ્રભુની પવિત્રકૃપા કહેવાય,જે પવિત્રકર્મની રાહ આપીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
જગતપર જીવને અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
જીવનાદેહને સમયની સમજણપડે,જે કૃપાએ પવિત્રકર્મજીવનમાં કરીજાય
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,જે જીવને જન્મમરણથીજ સમજાય
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય
.....ઍ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
હિંદુધર્મની પવિત્ર જયોત પ્રગટાવી ભગવાને,જે ભારતદેશમાં જન્મી જાય
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલઈ,ભારતની ભુમીન પવિત્રકરીજાય
મળૅલદેહના જીવને અનેકદેહનોસંબંધ,જેસમયે જન્મમરણથીજીવનેસમજાય
પરમાત્માની શ્રધ્ધ્ધાથી પુંજા કરતા,જન્મમરણથી જીવને મુક્તિ મળીજાય 
.....એ પરમાત્માની પવિત્રલીલા કહેવાય,જે માનવદેહથી પાવનરાહે જીવાય.
#############################################################

.

January 24th 2022

નિર્મળ પ્રેમ મળે

સાંસ્કૃતિક, સામાજીક સદ્દભાવ, પ્રેમ અને સોહાર્દના પ્રતિક સમુ મહાપર્વ :  દિપાવલી - Sanj Samachar
.            નિર્મળ પ્રેમ મળે

તાઃ૨૪/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરનોસાથછે,એબાળપણજુવાનીઘડપણ આપીજાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
કુદરતનીજ આલીલા જીવનાદેહને સ્પર્શે,જે પવિત્ર કર્મથી નિર્મળપ્રેમ મળે
પવિત્ર નિખાલસી પ્રેમાળમિત્રનો સાથ મળે,જીવનમાં આનંદ મળતો જાય
એ માતા સરસ્વતીની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહથી કલમ ચલાવાય
હિંદુધર્મમાં દેવઅને દેવીઓની પુંજાકરતા,મળેલ કૃપાથી આનંદ થઈ જાય 
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માનીકૃપા મળી જાય
જીવનમાં થઇરહેલકર્મ એ દેહનેસ્પર્શે,જે સમયસાથે લઈ જતા અનુભવાય
પવિત્રરાહે જીવનજીવવા ઘરમાં ધુપદીપથી,ભગવાનની પુંજા કરતા જવાય 
નિર્મળપ્રેમ મળે મળેલદેહને એપ્રભુનીકૃપા,જીવને અંતે મુક્તિ આપી જાય 
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
****************************************************************
January 24th 2022

સમયની સમજણપડે

ધન આગમન પહેલા જ મળવા લાગે છે આવા સંકેત, જો તમને આ સંકેત મળે તો સમજી લો કે ટૂંક સમયમાં બનવાના છો માલામાલ - Media 50 Times
.           સમયની સમજણપડે    

તાઃ૨૪/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના દેહના કર્મથી મેળવાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર મેળવાય,જ્યાં જન્મ મળેલદેહને સમજાય
મળે પાવનરાહ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પુંજાથાય
જન્મનો સંબંધ અવનીપર જીવને મળે,પવિત્રરાહએ પ્રભુનીકૃપા કહેવાય
જીવનાદેહને કૃપાકરવા ભારતમાં હિંદુધર્મમાં,પભુ અનેકદેહથી જન્મીજાય   
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
જીવને અનેકદેહથી જન્મમળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારથાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથીંં મેળવાય 
હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય
સમયને સમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય 
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
============================================================
January 23rd 2022

વંદન માતાદુર્ગાને

  Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ 
.             વંદન માતાદુર્ગાને 

તાઃ૨૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ દેવદેવીઓને,ધુપદીપ કરી વંદનકરીને પુંજાય
શ્રધ્ધાથી ભક્તિકરતા ભગવાનની કૃપાએ, જીવનમાં સુખ મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
જગતમાં પરમાત્માની કૃપાથી,ભારતદેહને હિંદુધર્મમાં પવિત્રદેશ કર્યો
જે દેશમાં ભગવાનના પવિત્રદેહથી જન્મીજાય,એ દેવદેવીઓથીપુંજાય
મળેલમાનવદેહને પવિત્રરાહમળે,જ્યાં ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
ભગવાનની કૃપામળે માનવદેહને,જે અનેકરૂપે જન્મી દર્શન દઈ જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
ભારતમાં પવિત્રદેવ અને પવિત્રદેવીઓની પુંજાકરાય,જે ભક્તિ કહેવાય
પવિત્રદેવ અને દેવીઓજ પરમ શક્તિશાળીછે,જે સમયે કર્મથી દેખાય
માતાદુર્ગા એ શક્તિશાળી દેવીથયા,જે દુશ્કર્મી મહિષાસુરને મારી જાય
જીવનમાં ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા.કૃપા મળી જાય
....જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપે,એ પવિત્રભક્તિથી પુંજા કરાવી જાય.
################################################################

 

January 23rd 2022

પરમાત્માની પાવન કૃપા

 start your new year with these powerful ganesha mantra - I am Gujarat
.           પરમાત્માની પાવનકૃપા

તાઃ૨૩/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
             
પવિત્રપાવનકૃપા મળે જીવનેમળેલ માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
ધરતીપર મળેલ માનવદેહને મોહમાયાનો સંબંધ,જે દેહના કર્મથી દેખાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
અદભુત પવિત્રલીલા ભગવાનની જગતમાં,જે જીવને દેહમળતા અનુભવાય
જીવને માનવદેહમળે એ કર્મનો સંબંધ,એ ગતજન્મે મળેલદેહથી મેળવાય
અનેકદેહનોસંબંધ એજન્મમળતા દેખાય,જે અવનીપરનુ આગમન કહેવાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,એ દેહના કર્મથી સુખ મેળવાય
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
પવિત્રરાહે ભક્તિ કરતા માનવદેહને,ભગવાનની કૃપાએ પ્રેરણા મળીજાય
મળેલ જીવનમાં પ્રેમથી આંગળી ચીંધી,જે શ્રધ્ધાભાવનાની ભક્તિપ્રેરીજાય
અવનીપર આગમન થયેલદેહને કર્મનોસંબંધ,માનવદેહ એપ્રભુનીકૃપા થાય
સમયનીસાથે રહીનેજીવતા,પરમાત્માની પાવનકૃપાએ જીવનેમુક્તિમળીજાય 
.....જીવનમાં કર્મનો સંબંધ મળેલદેહને,ના કોઈપણ દેહથી કદીય દુર રહેવાય.
===============================================================
January 23rd 2022

પ્રેમની પવિત્રકેડી

  સાચા પ્રેમનો અર્થ – શબ્દોને પર છે The meaning of true love-taking love beyond words
.            પ્રેમની પવિત્રકેડી 

તાઃ૨૩/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે પરમાત્માની જગતમાં,જે જીવને માનવદેહ મળી જાય
સમયની સાથેચાલતા મળેલદેહને,ભગવાનનાપ્રેમની પવિત્રકેડી મેળવાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને મળેલદેહને બાળપણ મળે,જે માબાપના આશિર્વાદથી સુખ મળે
જીવનને સમયની સાથે સમજણ મળતા,પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
હિંદુધર્મથી અદભુતકૃપા ભગવાનની,જે ભારતદેશમાં અનેકદેહથીજન્મીજાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપકરીને પ્રભુને વંદન કરાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,એ ભગવાનનીકૃપાથી આગમનથાય
જગતપર જીવને ગતજન્મનાદેહથી થયેલકર્મથી,જન્મમરણથી મળતોજાય
અદભુતકૃપા પરમાત્માની જીવના દેહપર,જે પ્રેમની પવિત્રકેડીએલઈજાય
સમયની સાંકળથી નાકોઇદેહથી છટકાય,એક્ળીયુગનાસમયે ચલાવીજાય
.....જે જીવનમાં પરિવાર સંગે,પ્રેમાણ સાથીઓનો પ્રેમ પણ મળતો જાય.
##############################################################
January 22nd 2022

મળેલદેહની સમજ

Chepter of Ramayan is a step by step position of mind, follow it to be free
.             મળેલદેહની સમજ

તાઃ૨૨/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે અવનીપર સમયથી સમજાય
અનેકદેહથી આગમનવિદાય એજ,પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,ના પ્રાણીપશુજાનવરપક્ષીનેસમજાય
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને કર્મથીજઅનુભવાય
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપા કહેવાય,જેસમયથી સચવાય
જગતમાં મળેલદેહને ઉંમરની સાથેજ ચાલતા,જીવનમાં કર્મ થતા જાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રભુની અદભુતકૃપાએ મળેલદેહને,જીવનમાં પરિવારને કુળથીઓળખાય
કુદરતની કૃપાને સાચવીને ચાલવા,ભગવાનની કૃપાએ ઘરમાંભક્તિકરાય
મળે આશિર્વાદ જીવનમાં વડીલદેહના,એ સંસ્કારને સાચવીને લઈજાય
મળેલદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુકૃપાએ મુક્તિમળીજાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
##############################################################
« Previous PageNext Page »