January 22nd 2022

મળેલદેહની સમજ

Chepter of Ramayan is a step by step position of mind, follow it to be free
.             મળેલદેહની સમજ

તાઃ૨૨/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે,જે અવનીપર સમયથી સમજાય
અનેકદેહથી આગમનવિદાય એજ,પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રેમની પાવનરાહ મળે માનવદેહને,ના પ્રાણીપશુજાનવરપક્ષીનેસમજાય
કુદરતની આજ પવિત્રકૃપા કહેવાય,જે માનવદેહને કર્મથીજઅનુભવાય
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપા કહેવાય,જેસમયથી સચવાય
જગતમાં મળેલદેહને ઉંમરની સાથેજ ચાલતા,જીવનમાં કર્મ થતા જાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
પ્રભુની અદભુતકૃપાએ મળેલદેહને,જીવનમાં પરિવારને કુળથીઓળખાય
કુદરતની કૃપાને સાચવીને ચાલવા,ભગવાનની કૃપાએ ઘરમાંભક્તિકરાય
મળે આશિર્વાદ જીવનમાં વડીલદેહના,એ સંસ્કારને સાચવીને લઈજાય
મળેલદેહના જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુકૃપાએ મુક્તિમળીજાય
.....જે અવનીપર અદભુતલીલાએ અનુભવાય,જે માનવદેહને સમયે સમજાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment