January 22nd 2022

કૃપાથી પ્રેમમળે

લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાયો - જીવનભર પૈસાની કમી નહિ રહે... - Gujarati News & Stories
.            .કૃપાથી પ્રેમમળે

તાઃ૨૨/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી ઓળખાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
જન્મમરણનો સંબંધ જીવનેમળે દેહને,જે પ્રભુકૃપાએ સમયે મળતો જાય
અવનીપર અનેકદેહનુ આગમનથાય,એ ગતજન્મના દેહનાકર્મથીમળીજાય
માનવદેહ એજ કૃપાપ્રભુની કહેવાય,જે દેહના કર્મને પવિત્રરાહે લઈજાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો ભગવાને ભારતમાં,જે સમયેદેહ મુકી ચાલીજાય
શ્રધ્ધારાખીને પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,પરમાત્માની કૃપાય અનુભવાય
પવિત્રપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની ભક્તિકરતા મળી જાય
નાકોઇ આશાકે અપેક્ષાની માયા રહે જીવનમાં,એ પવિત્રજીવન કહેવાય 
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ

January 22nd 2022

પવન પુત્ર હનુમાન

++હનુમાન જયંતી પર હનુમાનજીને પ્રસન્ન કરવા કરો આ ફળદાયી ઉપાય++
.            પવનપુત્ર હનુમાન

તાઃ૨૨/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા અનેકદેહથી,ભારતદેશમાં માનવીથી જન્મી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથઈ,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જીવને મળેલદેહ એ જીવના ગતજન્મના,મળેલદેહથી થયેલ કર્મથી મળીજાય
માનવદેહ મળે જીવને જે બીજા અનેક નિરાધાર દેહથી,જીવને બચાવી જાય
હિંદુધર્મમાં માતાઅંજનીના લાડલા દીકરા,જે પવનદેવના દીકરા પણ કહેવાય
પરમકૃપાળુ ભગવાન શ્રીરામના ભક્તથયા,જેમને રામભક્ત હનુમાનથી પુંજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
જગતમાં શ્રીહનુમાનને પરમ શક્તિશાળી,બજરંગબલી હનુમાનથી વંદનકરાય
પરમશક્તિ માતાઅંજનીની કૃપાથીમળી,જે પુત્રહનુમાનથી શ્રીરામનેમદદ થાય
ૐ નમો હનુમંતે નમો નમઃથી પુંજા કરતા,ભક્તપર એ પવિત્રકૃપા કરી જાય
 પ્રભુ શ્રીરામને અનેકરાહે મદદકરતા,સીતામાતાનેલાવી લંકાને સળગાવીજાય
......હિંદુધર્મને પવિત્રધર્મ કરવા ભારતદેશમાં,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય.
####################################################################

	
January 21st 2022

પરિવારનો પ્રેમ

 +++SATVA+++
.            .પરિવારનો પ્રેમ

તાઃ૨૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભક્તિ કરાવી જાય
માનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે શ્રધ્ધારાખી જીવનજીવાડીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
મોહમાયાની સાંકળ જીવને મળેલદેહને,સમયનીસાથે દેહને સ્પર્શી જાય
જીવને મળેલ માનવદેહને જીવનમાં,કર્મનો સંબંધ જેઉંમરે મળતો જાય
કુદરતનીલીલાએ માનવદેહને પરિવારમળે,જે ગતજન્મનાકર્મથી મેળવાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીભક્તિ કરતા,પરિવારનો પ્રેમ મળીજાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
તનમનથી સમજીને જીવનમાં કામ કરતા,માતાની પાવનકૃપા મળીજાય
મળેલદેહને અનેકકર્મનો સંબંધ,જે સમયની સાથે સમજીને ચલાવી જાય 
મળેલદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર,પરિવારના આગમને દેખાય
મળેલ પરિવારને પાવનરાહઆપવા,ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાકરાય
....અવનીપર પરમાત્મા કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી જન્મ લઈ જાય.
################################################################
,

January 21st 2022

પવિત્રરાહ ભક્તિની

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે... -  Gujarat Page
.            પવિત્રરાહ ભક્તિની

તાઃ૨૧/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
મળેલદેહને નાકોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇ આશાપણ કદી રખાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પવિત્રપ્રેમ પ્રભુનો મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુને ધુપદીપકરીને પુંજાય
માનવદેહથી જીવનમાં સમયની સાથેજ ચાલતા,પાવનરાહેજ જીવન જીવાય
કુદરતની આપવિત્રકૃપા છે,જે હિંદુધર્મને પવિત્રકરવાજ ભારતમાં જન્મીજાય
પવિત્રરાહની સાથે ચાલવાજ સમયને સમજતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
પ્રભુનીપવિત્રકૃપાથી જીવને માનવદેહમળે,જેબીજા અનેકદેહથી બચાવીજાય
જગતમાં જીવને આવનજાવન એદેહથીમળે,માનવદેહ એપાવનકૃપાએ મળે
માનવદેહને ગતજન્મે મળેલદેહના કર્મથી,અવનીપર જન્મથી દેહ મેળવાય
કુદરતની આલીલાછે જગતમાં,જે સમયનીસાથે જીવને જન્મમરણ દઈજાય
....ંમાનવદેહને પવિત્રરાહ આપવા પરમાત્મા,ભારતદેશમાં અનેકદેહથી જન્મી જાય.
===================================================================
January 21st 2022

મળે કુદરતનીકેડી

 સૂર્યદેવને જળ અર્પિત કરતે જળમાં ઉમેરો આ એક વસ્તુ, રોડપતિ માંથી કરોડપતિ બની  જશો - GujjuRocks | DailyHunt
.           મળે કુદરતનીકેડી 

તાઃ૨૧/૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
               
અવનીપર જીવને મળે માનવદેહ,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જીવને અનેકદેહથી આગમન મળે,જે સમયની પવિત્રરાહે મળી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
ધરતીપર પ્રભુનીકૃપાએ જીવનુ આગમનથાય,જે અનેકદેહથી મેળવાય
જીવને ગતજન્મના દેહનાથયેલકર્મથી,અવનીપર આવનજાવનમળીજાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધારી થાય,માનવદેહએ કૃપાએ મેળવાય
જગતપર પવિત્રકૃપા કરવા ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મીજાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને સમજણમળે,એ પવિત્રરાહે લઈજાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની કૃપાએજ સમજાય
પ્રભુનીકૃપાએ મળેલદેહને જીવનમાંસુખમળે,જયાં શ્રધ્ધાથીભક્તિ કરાય
ભગવાન મળેલ માનવદેહપર કૃપાકરવા,અનેકપવિત્રદેહથી જન્મી જાય
.....કુદરતની આ અદભુતલીલા અવનીપર,જે યુગની સાથે જીવને લઈ જાય.
==============================================================

	
January 20th 2022

પુજ્ય જલારામ

પ્રદીપકુમારની કલમે… » Search Results » જય
              .પુજ્ય જલારામ

તાઃ૨૦/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનમા પવિત્રરાહ મળે,જ્યાં સમયસાથે ચાલતા ભક્તિ કરાય
ભારતદેશમાં અનેકદેહથી જન્મ લીધો,જે પ્રભુનીજ કૃપા કહેવાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહને કર્મસાથે ચાલતા,પાવનરાહ મળીજાય
પવિત્રભક્ત જન્મ્યા વિરપુરગામમાં,જે પવિત્ર જલારામ કહેવાય
પવિત્રપુત્રના પિતા પ્રધાનઠક્કર હતા,અને માતા રાજમાઈ હતા
જલારામના નામથી જીવન જીવતા,પરમાત્માને વંદન કરી જાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,સમયસાથેચાલતા સત્કર્મથી જીવાય
પત્ની વિરબાઇનો સાથમળે જીવનમાં,ત્યાં ભુખ્યાને ભોજનદેવાય
શ્રધ્ધારાખીને જીવન જીવતા,દેહની પરિક્ષાકરવાપ્રભુ આવી જાય
પરમાત્માની પ્રેરણા મળે દેહને,જે ભગવાનનાદેહને વંદનકરીજાય
.....હિંદુધર્મપર પરમાત્માની કૃપા થઈ,જે ભારતદેશને પવિત્ર કરી જાય.
=========================================================
January 20th 2022

પવિત્ર સાંઇ

જગમાં સાચુ તારુ નામ..સાઁઈ રામ..

 .            .પવિત્ર સાંઇ

તાઃ૨૦/૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રસંત થયા ભારતમાં માનવદેહથી,એ પાર્થીવ ગામમાં જન્મીજાય
શેરડીગામમાં માનવતા સાચવતા,દ્વારકામાઇની પવિત્રસેવા મળીજાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
જગતમાં માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,પરમાત્માને વંદન કરાય
શેરડીગામથી પવિત્રસંતસાંઇબાબા,માનવદેહને શ્રધ્ધાશબુરીથી પ્રેરીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહે જીવવા,પ્રભુકૃપાએ સાંઇબાબા મળી જાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
મળેલ જન્મને સાર્થકકરવા જીવનમાં,પ્રભુનીભક્તિએ પવિત્રકર્મ થઈજાય
સમયની સાથે ચાલવા માનવદેહને,પરમાત્માના અનેકદેહની પુંજા કરાય
ભક્તિની પ્રેરણા કરતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણેઆવી કૃપા મળે બાબાની,જે શ્રધ્ધા અને સબુરી સમજાવી જાય
...જીવને દેહમળે અવનીપર,પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહથી આગમન થાય.
#############################################################

	
January 20th 2022

પ્રભુનો પ્રેમ મળે

Somvar Vrat Katha - સોમવારની વ્રતકથા - Lakshya Tv
.            .પ્રભુનો પ્રેમ મળે

તાઃ૨૦/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાથી જીવનમાં પ્રભુની ભક્તિ કરતા,પરમાત્માનો પ્રેમ મળી જાય
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જે જીવનમાં સુખઆપી જાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
પવિત્રકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે પ્રભુની,જે સમયે સદમાર્ગેલઈ જાય
પરમાત્માની પાવન કૃપામળે ભક્તોને,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
પ્રભુની પ્રેરણામળે જ્યાં તાલીપાડીને,મંજીરાવગાડી ભક્તોથીભજન ગવાય
હિંદુધર્મને પરમાત્માએ ભારતદેશથી કર્યો,જ્યાં અનેકદેહથી જન્મલઇજાય
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
ભારતદેશને પરમાત્માએ પવિત્ર કર્યો,જ્યાં જીવનાદેહને મુક્તિ મળી જાય
પાવનરાહે જીવવા પ્રેરણા મળે જીવને,એ હિંદુધર્મથીજ પ્રેરણા આપીજાય
મળેલદેહના જીવનમાં કર્મનો સંબંધ મળે,જે શ્રધ્ધાથી ભક્તિકરતા દેખાય
અનેકદેહ લઈ પ્રભુએ ભારતદેશને,હિંદુધર્મથી પવિત્રકરી પ્રેમ આપી જાય 
....અદભુતલીલા અવિનાશીની જગતમાં,એ મળેલદેહના જીવને મુક્તિ આપી જાય.
#################################################################




January 20th 2022

પ્રેમની પાવનરાહ

મહાશિવરાત્રી પર પ્રેમ અને શીઘ્ર વિવાહ માટે અજમાવો આ ઉપાયો… |
.           .પ્રેમની પાવનરાહ

તાઃ૨૦/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જીવનમાં અનેકરાહે પ્રેમમળે માનવદેહને,જે સમયસાથે ચાલતા સમજાય
પવિત્રપ્રેમ એ નિખાલસ ભાવનાથી મળે,એજ પરમાત્માનો કૃપા કહેવાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
લાગણીમાગણીને દુરરાખતા જીવનમાં,પ્રભુકૃપાએ નાકોઇતકલીફ અડીજાય
મળેલ માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
જીવનમાં અનેકકર્મનો સંબંધમાનવદેહને,જે પ્રભુકૃપાએ સમયસાથે લઈજાય
પ્રેમમળે પવિત્રસંબંધીઓનો જીવનમાં,એ દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના કર્મથી આવનજાવન મળે,જે પ્રભુકૃપાકહેવાય
મળેલદેહને કૃપામળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવપર,જે મળેલદેહને પ્રેમની પાવનરાહ આપીજાય
અજબશક્તિશાળી પ્રભુની કૃપામળે,જે જીવને મળેલદેહને ભક્તિકરાવીજાય
.....મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવતા,ભગવાનનો પ્રેમ મળી જાય.
---------------------------------------------------------------

	
January 19th 2022

માગણી અને લાગણી

ભગવાન અને દેવીઓ - હિન્દુ ધર્મમાં 330 મિલિયન દેવતાઓ હોવાનું કહેવાય છે
.           .માગણી અને લાગણી

તાઃ૧૯/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
       
પવિત્ર સંગાથમળે પ્રભુનો માનવદેહને,જે માગણીથી દુર રાખી જાય
અદભુતલીલા કળીયુગની જગતમાં,જે માનવદેહને અનુભવઆપીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
જીવને મળેલદેહને પરમાત્માનીકૃપામળે,જ્યાં નિખાલસ જીવનજીવાય
નાકોઇ આશાકેઅપેક્ષારહે જીવનમાં,જે ભગવાનનીપ્રેરણાએમળીજાય
માનવદેહને કર્મનો સંબંધ અડે સમયે,કલીયુગમાં નાકોઇથી છટકાય
જીવનમાં પવિત્રકર્મનો સાથ મળે કૃપાએ,જે તકલીફથી બચાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
પવિત્ર પ્રેમાળ સંબંધીઓનો સાથમળે.જે પવિત્ર પ્રેમ આપી જાય 
સમયે કળીયુગની અસરથી દેહ બચીજાય,એ પ્રભુની કૃપાકહેવાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે લાગણીમોહથી દુરરાખી જાય 
પાવનરાહનીઆંગળીચીધે મળેલદેહને,એશ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
.....સમય સમજીને ચાલતા જીવનમાં,લાગણી અને માગણીથી દુર રહેવાય.
=============================================================
« Previous PageNext Page »