January 22nd 2022

કૃપાથી પ્રેમમળે

લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાયો - જીવનભર પૈસાની કમી નહિ રહે... - Gujarati News & Stories
.            .કૃપાથી પ્રેમમળે

તાઃ૨૨/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતદેશમાં,જે દેવ દેવીઓથી ઓળખાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય
જન્મમરણનો સંબંધ જીવનેમળે દેહને,જે પ્રભુકૃપાએ સમયે મળતો જાય
અવનીપર અનેકદેહનુ આગમનથાય,એ ગતજન્મના દેહનાકર્મથીમળીજાય
માનવદેહ એજ કૃપાપ્રભુની કહેવાય,જે દેહના કર્મને પવિત્રરાહે લઈજાય
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો ભગવાને ભારતમાં,જે સમયેદેહ મુકી ચાલીજાય
શ્રધ્ધારાખીને પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,પરમાત્માની કૃપાય અનુભવાય
પવિત્રપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની ભક્તિકરતા મળી જાય
નાકોઇ આશાકે અપેક્ષાની માયા રહે જીવનમાં,એ પવિત્રજીવન કહેવાય 
....હિંદુ ધર્મમાં ભક્તિની પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ્ક્ષ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment