January 19th 2022

ભરોશો ભગવાનપર

 જાણો અઠવાડિયાનો કયો દિવસ કયા ભગવાનને સમર્પિત છે –
.           .ભરોશો ભગવાનપર

તાઃ૧૯/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહપર પરમાત્માની કૃપાછે,જે દેહને હિંદુધર્મ આપી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જીવને સંબંધસમયનો નાકોઇથી છટકાય,જન્મમરણએ સમયે મેળવાય
ભગવાનની પવિત્રકૃપા ધરતીપર,જ્યાં મળેલદેહમાં માનવદેહને સમજાય
અનેકદેહ મળેજીવને જેમાં માનવદેહ,એ પરમાત્માની કૃપાએ મળીજાય
અદભુતકૃપા પ્રભુનીછે જેહિંન્દુધર્મની જ્યોત,ભારતદેશથી પ્રગટાવી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
અવનીપર માનવદેહમળે એ પ્રભુનીકૃપા,જે દેહને સમય સાથે લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરઅડે,જે સમયેબાળપણજુવાનીઘડપણ મેળવાય
જન્મમરણનો સંબંધદેહને,જે દેહથી થયેલ કર્મથી આવનજાવન આપીજાય
માનવદેહને પ્રભુપર ભરોશોરાખતા,જીવના પવિત્રકર્મથી મુક્તિમળી જાય
.....એ પવિત્રકૃપા માનવદેહપર થઈ,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*************************************************************

              

January 19th 2022

આવે કૃપા આંગણે

રાંદલમાંના લોટા તેડવાથી થાય છે તમારા ઘરમાં આવું- જાણો કેમ તેડવામાં આવે છે રાંદલમાં ના લોટા
.           .આવે કૃપા આંગણે
  
તાઃ૧૯/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પરમશક્તિશાળી ભગવાન છે,જેમને સુર્યનારાયણથી ઓળખાય
અવનીપરના દેહને સવાર મળે જીવનમાં,જે સુર્યદેવના આગમને મેળવાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માની કૃપાછે,જેમની સુર્યદેવથી પુંજા પણ કરાય
જગતપર અબજો વર્ષોથી સવારસાંજ આપે,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે સુર્યદેવનીકૃપાએ સમયનીસાથે ચલાય
શ્રધ્ધાથી સવારમાંજ સુર્યદેવને ૐ હ્રીં સુર્યાય નમઃ ના મંત્રથી અર્ચના કરાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
પવિત્ર સુર્યદેવને પત્નિ રાંદલમાતાનો પ્રેમમળીજાય,જે પવિત્રસુખઆપી જાય 
અદભુત શક્તિશાળી સુર્યદેવછે,જગતમાં પવિત્રસવાર પછીસાંજ આપી જાય
સવારમાંજ પ્રત્યક્ષ સુર્યનારાયણ દેવને,પગે લાગીને પાણીથીજ અર્ચના કરાય
ભક્તોની પવિત્શ્રધ્ધાથી વંદનકરતા,આંગણે આવી માનવદેહપર કૃપાકરીજાય
....મળેલદેહને ધરતીપર દીવસે આગમને સવાર મળે,અને પછી સાંજ મળી જાય.
###################################################################

	
January 19th 2022

પવિત્રપ્રેમ પકડજો

ગોપીઓનો શ્રી કૃષ્ણ પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ - AbTak | DailyHunt Lite
.            .પવિત્રપ્રેમ પકડજો

તાઃ૧૯/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહ મળે જીવને અવનીપર,એ પરમાત્માનીજ પાવનકૃપા કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રેરણા મળે,જે સમયનીસાથે દેહને લઈ જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંબંધ,જે દેહથી આવનજાવન આપી જાય
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,એ ગતજન્મના કર્મથી મળી જાય
ભગવાનનીકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,માનવદેહથીઆગમનથાય
એ પવિત્રપ્રેમ પરમાત્માનો મળૅ દેહને,જે પવિત્રપ્રેમ પકડાવી જીવાડી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,સમયે જીવને માનવદેહ મેળવાય
અનેક નિરાધાર દેહથી જન્મ મળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીદેખાય
મળેલ માનવદેહથી જીવનમાં અનેકકર્મનોસંબંધ,જે સમયનીસાથે લઈ જાય
પ્રભુની આપાવનકૃપા છે,જે સમજેલ માનવદેહને પ્રભુની ભક્તિકરાવી જાય
.....એ અદભુત કૃપાજ ભગવાનની જગતમાં,જે અનેકદેહથી જન્મ આપી જાય.
===============================================================
January 18th 2022

પાવન જ્યોત પ્રેમની

+++ખોડિયાર બાવની …… | પરાર્થે સમર્પણ+++
.           પાવન જ્યોત પ્રેમની

તાઃ૧૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ
         
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલ માનવદેહને સુખ આપી જાય
અદભુતલીલા ભગવાનની અવનીપર,એ મળેલ માનવદેહપર કૃપાકરીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ પવિત્રકર્મની રાહ આપી જાય
જીવનેસમયે દેહમળે,જે પ્રાણીપશુ જાનવરપક્ષીઅને મનુષ્યથી મળતો જાય
માનવદેહ એભગવાનની કૃપા,જેને જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
પવિત્ર પ્રેરણા પ્રભુનીજ મળે માનવદેહને,જે જીવનમાં સત્કર્મજ કરાવી જાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
જગતમાં ભારતદેશનેજ પવિત્રકર્યો ભગવાને,જે હિંદુધર્મની જ્યોત પ્રગટીગઈ
અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની શ્રધ્ધારાખીનેઘરમાં ધુપદીપથીપુંજા થાય
પવિત્રજીવે દેહ લીધો ભારતમાં,જે દેહને હિંદુધર્મમાં ભગવાનથી પુંજન કરાય
ભગવાનની પવિત્રકૃપા મળેલમાનવદેહપર,જે કૃપાએ જીવને મુક્તિ મળીજાય
......જીવને ગતજન્મે મળેલ માનવદેહના,થયેલકર્મથી જીવને સમયે જન્મમળી જાય.
###################################################################
January 18th 2022

સાથ મળે સમયનો

Dharm News in Gujarati, ધર્મ સમાચાર, Latest Dharm Gujarati News, ધર્મ ન્યૂઝ
.          .સાથ મળે સમયનો     

તાઃ૧૮/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માનવદેહને જીવનમાં અનેક કર્મનીકેડી મળે,જે સમયનો સંગાથ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદન કરાય 
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
જીવને અનેકદેહનો સંબંધ છે જન્મથી,માનવદેહ એ પ્રભુનીકૃપાથી મળી જાય
અવનીપર જીવનુઆગમન દેહથી થાય,માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
ઉંમરનીસાથે ચાલતા માનવદેહને,ભગવાનની પાવનકૃપા ભક્તિથી મળતી જાય
જીવનમાં કર્મનીરાહ પકડીને ચાલતા,મળેલદેહના જીવને જન્મમરણથી સમજાય
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
પાવનરાહ પકડીને ચાલતા જીવનમાં,સંબંધીઓનો પવિત્ર નિખાલસ પ્રેમ મળે
અનેક પવિત્રરાહ જગતમાં જે માનવદેહને સમજાય,જે પાવનકૃપા આપી જાય
કુદરતની આપવિત્રકૃપા મળેલદેહ પર,જે સમયનીસાથે દેહને સુખજઆપીજાય
પરમાત્માએ લીધેલદેહના નામની માળા જપતા,જીવનમાં પવિત્રરાહ મળીજાય
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
********************************************************************

	
January 18th 2022

માતાપાર્વતી પુત્ર

ભગવાન કાર્તિકનું એક એવું રહસ્યમય મંદિર, હજી સુધી ત્યાં માત્ર બે લોકો ગયા  છે. જાણો તેનું રહસ્ય... - Man Mojilo
.            .માતાપાર્વતી પુત્ર

તાઃ૧૮/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટી જગતમાં,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા શ્રી ગણેશજીથી ઓળખાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
અદભુતલીલા પરમાય્માની ભારતદેહપર,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પરમશક્તિશાળી શંકર ભગવાન થયા,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
પરમકૃપાળુ હિમાલયની પુત્રી પાર્વતી,જે શંકરભગવાનની પત્નિથી ઓળખાય
જીવનમાં પવિત્રસંતાન શ્રી ગણેશ,શ્રી કાર્તિકેય અને પુત્રી અશોકસુંદરી થાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
પવિત્રપુત્ર માતાપિતાથી શ્રીગણેશથયા,જેમને હીંંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
જગતપર માનવદેહને આશિર્વાદથી પ્રેરણાકરે,જ્યાં શ્રીગણેશાય નમઃથી પુંજાય
ધુપદીપથી વંદનકરતા શ્રીગણેશજી કૃપાકરે,જે વિઘ્નહર્તા શ્રીગણેશથીઓળખાય
શ્રી ગણેશે રીધ્ધી અને સિધ્ધીથી લગ્નકર્યા,અનેસંતાન શુભ અને લાભ થઈજાય
.....જેમના પવિત્રપિતા શ્રી શંકરભગવાન છે,અને કૃપાળુ માતા પાર્વતી કહેવાય.
#################################################################

	
January 17th 2022

કલમપ્રેમીઓનો પ્રેમ

 સરસ્વતી માતા ની વંદના પ્રાર્થના (सरस्वती माता की प्रार्थना, Prayer of  Godess Saraswati) - YouTube
.            કલમપ્રેમીઓનો પ્રેમ

તાઃ૧૭/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

નિખાલસપ્રેમ મળે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો,જ્યાં માતાનીકૃપા થાય
પવિત્રકલમની કેડી મળી મને જીવનમાં,જે અનેકરચનાઓ થઈ જાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ સમયનીસાથે લઈજાય
સમયને સમજીને ચાલતા દેહને,ભગવાનનીકૃપાએ પવિત્રરાહમળીજાય
નામાગણી નાઅપેક્ષા રાખતા જીવનમાં,કલમની પવિત્રકેડી મળીજાય
માતાની પવિત્રકૃપાએ કલમની રચનાના,વાંચકોની પ્રેરણા મળતીજાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
માતાની પવિત્રકૃપા મળતા જીવનમાં,નાકોઈ લેખકને ઉંમર અડીજાય
થયેલરચના એપ્રેરણા માતાની,અવનીપર મળેલમાનવદેહને આનંદથાય
પવિત્રરચના એ સમયનીકૃપા જીવનમાં,જે સમયનીસાથે રચનાઓથાય
શ્રધ્ધારાખીને સરસ્વતીમાતાને વંદન કરતા,અનેક રચનાઓ થતી જાય
....કલમની પવિત્રમાતા સરસ્વતીની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય.
#############################################################
January 17th 2022

પવિત્રકૃપાળુ મહાદેવ

 +++story of shiv parwatis duaghter naag kanya an madhusravani vrat - I am Gujarat+++
.          પવિત્રકૃપાળુ મહાદેવ

તાઃ૧૭/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મબટ્ટ 

પરમકૃપાળુ શક્તિશાળી હિંંન્દુ ધર્મમાં,શ્રી શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનીપુત્રિ પાર્વતીનાએ પતિદેહ.જે ભોલેનાથ મહાદેવ પણકહેવાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
અવનીપર મળેલ માનવદેહના જીવને,પ્રેરણા મળે જેભગવાનની કૃપાથાય
પવિત્ર શક્તિશાળી ત્રીશુલધારી મહાદેવ,ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
શ્રધ્ધારાખીને ભક્તિકરતા ભક્તથી,ૐ નમઃ શિવાયથી માળાથીજાપકરાય
હિંદુધર્મમાં અનેકદેહથી પરમાત્મા આંગળીચીંધે,જે જીવને મુક્તિમળીજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.
સોમવારના દીવસે ભોલેનાથની કૃપા,જ્યાં શિવલીંગપર દુધ અર્ચના કરાય
પવિત્ર અમૃતપાણી જટાથી હિમાલયથીભારતમાં વહાવી જેને ગંગાકહેવાય
હિંદુધર્મમાં વિઘ્નહર્તા ભાગ્યવિધાતા શ્રીગણેશ,જે માતાપાર્વના સંતાન થયા
ભોલેનાથની કૃપાએ સંતાન,શ્રીગણેશ શ્રીકાર્તિકેય દીકરી અશોકસુંદરી થાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય 
પવિત્ર ભગવાનનો પરિવાર હિંદુધર્મમાં,જેમને ધુપદીપકરી પુંજાથી વંદન થાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવનમાં કર્મનો સાથ મળી જાય
દેહને પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રસંતાન ગણપતિની ભક્તિકરતા,માનવદેહના એ ભાગ્યવિધાતા થઈજાય
....ભારતમાં હિન્દુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે દેશને પવિત્રકરી જાય.

ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ

 

January 15th 2022

ભગવાનપર ભરોશો

 ++શું તમે પણ રાખો છો ભગવાન પ્રત્યે વિશ્વાસ ? એકવાર જરૂરથી વાંચો આ સ્ટોરી |  ફક્તગુજરાતી++
.           ભગવાનપર ભરોશો

તાઃ૧૫/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિકરતા,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
મળેલદેહને જીવનમાં પ્રભુની કૃપાએ,નાકોઇ તકલીફ કે આફત અડીજાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
હિંદુધ્રર્મમાં અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જે પવિત્રકૃપા કહેવાય
મળેલદેહને ભગવાનપર વિશ્વાસ રાખીને,પુંજા કરતા પ્રભુનીકૃપા મળીજાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધ,જે સમયનીસાથે મળેલદેહને લઈ જાય
અવનીપર મળેલદેહને જીવનમાં પ્રભુની પુંજાથી,જીવનમાં સુખ મળી જાય
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
પવિત્રઆંગળી ચીંધી પરમાત્માએ માનવદેહને,જે જીવનમાં પવિત્રકર્મ કરાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ શ્રધ્ધાથી ભક્તિ કરતા કૃપા થાય
અજબ શક્તિશાળી સંગે પવિત્રકૃપાળુ,પ્રભુએ જન્મ લીધેલા દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા મળેલ માનવદેહપર,જે જીવને પ્રેરણા આપી જાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની દેહપર,જયાં ભગવાનપર ભરોશો રાખીને જીવાય.
=================================================================
January 15th 2022

પકડેલ પ્રેમની રાહ

પ્રાર્થના કરીએ... . | Lets pray | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
.           .પકડેલ પ્રેમની રાહ

તાઃ૧૫/૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકર્મનો સંબંધ જગતમાં મળેલદેહને,જે ભગવાનકૃપાએ સમજાય
જીવને મળેલ માનવદેહ એ ગતજન્મના,મળેલદેહના કર્મથી મેળવાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,માનવદેહએ પ્રભુનીકૃપા કહેવાય
માનવદેહને ભગવાનની કૃપાએ,સમજણનો સાથ મળતા જીવનજીવાય
ઉંમરની સાથે ચાલતા મળેલદેહને,પરમાત્માની કૃપાથી સુખ મળીજાય
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય
માનવદેહને પ્રેરણાકરી પરમાત્માએ,જીવનમાં પવિત્રરાહે શ્રધ્ધાથીજીવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રખાય,ત્યાં પવિત્રકૃપાથી સુખમળીજાય
ઘરમાં ધુપદીપ કરીને વંદન કરતા,પ્રભુકૃપાએ પ્રેમની જ્યોતપ્રગટી જાય
....અજબલીલા પરમાત્માની જગતમાં,જે પકડેલ પ્રેમની રાહે સમજાઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


« Previous PageNext Page »