January 18th 2022
. .સાથ મળે સમયનો
તાઃ૧૮/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં અનેક કર્મનીકેડી મળે,જે સમયનો સંગાથ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને વંદન કરાય
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
જીવને અનેકદેહનો સંબંધ છે જન્મથી,માનવદેહ એ પ્રભુનીકૃપાથી મળી જાય
અવનીપર જીવનુઆગમન દેહથી થાય,માનવદેહ એગતજન્મનાકર્મથી મેળવાય
ઉંમરનીસાથે ચાલતા માનવદેહને,ભગવાનની પાવનકૃપા ભક્તિથી મળતી જાય
જીવનમાં કર્મનીરાહ પકડીને ચાલતા,મળેલદેહના જીવને જન્મમરણથી સમજાય
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
પાવનરાહ પકડીને ચાલતા જીવનમાં,સંબંધીઓનો પવિત્ર નિખાલસ પ્રેમ મળે
અનેક પવિત્રરાહ જગતમાં જે માનવદેહને સમજાય,જે પાવનકૃપા આપી જાય
કુદરતની આપવિત્રકૃપા મળેલદેહ પર,જે સમયનીસાથે દેહને સુખજઆપીજાય
પરમાત્માએ લીધેલદેહના નામની માળા જપતા,જીવનમાં પવિત્રરાહ મળીજાય
.....નાકોઇ તકલીફ અડે જીવનમાં,જ્યાં મળેલદેહથી પવિત્ર સમયનો સાથ મેળવાય.
********************************************************************
No comments yet.