January 24th 2022
. નિર્મળ પ્રેમ મળે
તાઃ૨૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયસાથે દેહને લઈ જાય
મળેલદેહને જીવનમાં ઉંમરનોસાથછે,એબાળપણજુવાનીઘડપણ આપીજાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
કુદરતનીજ આલીલા જીવનાદેહને સ્પર્શે,જે પવિત્ર કર્મથી નિર્મળપ્રેમ મળે
પવિત્ર નિખાલસી પ્રેમાળમિત્રનો સાથ મળે,જીવનમાં આનંદ મળતો જાય
એ માતા સરસ્વતીની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહથી કલમ ચલાવાય
હિંદુધર્મમાં દેવઅને દેવીઓની પુંજાકરતા,મળેલ કૃપાથી આનંદ થઈ જાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
સમય સમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પરમાત્માનીકૃપા મળી જાય
જીવનમાં થઇરહેલકર્મ એ દેહનેસ્પર્શે,જે સમયસાથે લઈ જતા અનુભવાય
પવિત્રરાહે જીવનજીવવા ઘરમાં ધુપદીપથી,ભગવાનની પુંજા કરતા જવાય
નિર્મળપ્રેમ મળે મળેલદેહને એપ્રભુનીકૃપા,જીવને અંતે મુક્તિ આપી જાય
.....પરમાત્માની કૃપાએ જીવના દેહને જીવનમાં,પવિત્રકર્મની રાહ મળતી જાય.
****************************************************************
No comments yet.